બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ધનતેરસ પર શનિદેવનો ઓછાયો, ઘરમાં ભૂલથી પણ ન લાવો આ 6 વસ્તુઓ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ધનતેરસ પર શનિદેવનો ઓછાયો, ઘરમાં ભૂલથી પણ ન લાવો આ 6 વસ્તુઓ

Last Updated: 07:56 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે ધનતેરસ શનિવારે છે, જેને ભગવાન શનિદેવનો દિવસ માનવામાં આવે છે. તેથી જ્યોતિષીઓ આ દિવસે છ વસ્તુઓ ખરીદવાનું ટાળવાની સલાહ આપે છે.

1/7

photoStories-logo

1. ધનતેરસ પર શનિદેવનો ઓછાયો, ઘરમાં ભૂલથી પણ ન લાવો આ 6 વસ્તુઓ

આ વર્ષે ધનતેરસનો તહેવાર 18 ઑક્ટોબર 2025ના રોજ ઉજવાશે. ખાસ વાત એ છે કે આ વખતનો ધનતેરસ શનિવારે આવી રહ્યો છે અને શનિવાર માનવામાં આવે છે શનિદેવનો દિવસ. સામાન્ય રીતે ધનતેરસ પર નવું કંઈક ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે શનિના પ્રભાવને કારણે કેટલીક વસ્તુઓ એવી છે જેને ખરીદવી અશુભ ગણાય છે. ચાલો જાણીએ કે આ ધનતેરસે કઈ 6 વસ્તુઓ ઘરમાં લાવવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લોખંડ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ લોહું શનિદેવનું પ્રતિક છે, જ્યારે ધનતેરસ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને અર્પિત તહેવાર છે. શનિના દિવસે લોહાની વસ્તુ ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે અને લક્ષ્મીજીની કૃપા ઓછી થઈ શકે છે. તેથી લોહું કે લોખંડની વસ્તુ ખરીદવી ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સરસવનું તેલ

શનિવારે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરાય છે. એ કારણસર ધનતેરસના દિવસે, ખાસ કરીને શનિવારે, સરસવનું તેલ ખરીદવું અશુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કાળા રંગની વસ્તુઓ

કાળો રંગ જ્યોતિષમાં શનિ સાથે જોડાયેલો છે અને તેને નકારાત્મકતા અને અંધકારનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરસ જેવા શુભ તહેવારે કાળા રંગની વસ્તુઓ જેમ કે કપડા, શૂઝ કે પર્સ ખરીદવાથી અપશકુન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સ્ટીલના વાસણો

ઘણા લોકો લોખંડથી બચવા માટે સ્ટીલના વાસણો ખરીદે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે સ્ટીલમાં પણ લોખંડનું મિશ્રણ હોય છે. તેથી ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો ખરીદવા કરતાં ચાંદી કે પિતળના વાસણો ખરીદવા શુભ ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ખાલી વાસણો

જો તમે ધનતેરસે કલશ, મટકો કે કોઈ પણ વાસણ ખરીદો છો, તો એને ખાલી ઘરમાં ન લાવો. તેમાં ધનિયા, ગુલાબજળ, સિક્કો કે મીઠી વસ્તુ ભરીને લાવવી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ધન-વૃદ્ધિ અને સમૃદ્ધિ બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ચામડાની વસ્તુઓ

ચામડાની વસ્તુઓનું નિર્માણ જાનવરોથી થાય છે, અને એ કારણસર ધનતેરસ જેવા પવિત્ર તહેવારે આવી વસ્તુઓ ખરીદવી અશુભ ગણાય છે. એટલે કે ચમડાનો પર્સ, બેલ્ટ કે બેગ જેવી વસ્તુઓ એ દિવસે ટાળવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras2025 Lakshmiji Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ