બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 final kuldeep yadav break anil kumble record fastest indian spinner to take 150 odi wickets
Arohi
Last Updated: 04:29 PM, 13 September 2023
ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે શ્રીલંકાના સામે 4 વિકેટ લઈને લેજન્ડ અનિલ કુંબલેને પાછળ છોડી દિધા છે. કુલદીપ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેનાર બોલર બન્યા. ત્યાં જ દુનિયાના ચોથા સ્પિનર બન્યા.
સારવાર બાદ વાપસી કરનાર કુલદીપ યાદવ ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થયા છે. સીરિઝમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. હવે એશિયા કપમાં ગદર મચાવી રહ્યા છે. પાકિસ્તાન વિરૂદ્ધ કુલદીપે પાંચ વિકેટ લીધી. ત્યાં જ શ્રીલંકા વિરૂદ્ધ 4 વિકેટ લીધી. તે ટૂર્નામેન્ટમાં કુલ 9 વિકેટ લઈ ચુક્યા છે.
અનિલ કુંબલેનો રેકોર્ડ પણ તોડ્યો
શ્રીલંકાની સામે પોતાના દમદાર પ્રદર્શનથી કુલદીપ યાદવે મહાન સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે. હકીકતે કુલદીપે વનડે કરિયરમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
કુલદીપ યાદવ ફક્ત 88 આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં 150 વિકિટે લેનાર સૌથી ફાસ્ટ ભારતયી સ્પિનર બની ગયા. તેમણે મહાન અનિલ કુંબલેને પાછળ છોડી દીધા જેમણે 106 મેચમાં 150 વિકેટ લીધી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાત કરીએ તો કુલદીપ હાલ માઈલ સ્ટોન સુધી પહોંચનાર ચોથા સૌથી ફાસ્ટ સ્પિનર છે. તે ફર્ત સકલેન મુશ્તાક, રાશિદ ખાન અને અજંતા મેંડિસથી પાછળ છે. કુલદીપના દમદાર પ્રદર્શનથી ભારતે 10મી વખત ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime