VIRAL / રામાયણમાં 'રામ'નું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલે વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ, કહ્યું કે...

arun govil aka ram of ramayan says no government has given any respect tweet viral

રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યું છે. એમના ટ્વિટ પર રિએક્શનનો જાણે પૂર આવી ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ