દાન / બિહારના પુર પીડિતોની વહારે આવ્યા સદીના મહાનાયક; રાહત ફંડમાં દાન આપી મોટી રકમ

Amitabh Bachchan donates 51 lakhs for Bihar flood relief fund

બિહારમાં આ વર્ષે કુદરતનો કહેર વરસ્યો છે. ભારે વરસાદ અને પુરે મોટી સંખ્યામાં જાનમાલની હાનિ સર્જી હતી. પુર પીડિતોની રાહત માટે દેશના માનીતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાથ લંબાવ્યો છે. તેમણે ૫૧ લાખ રૂપિયાની રકમ પુર પીડિતોના ફાળા માટે દાન કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ