નિર્ણય / અમદાવાદ મનપાનો મોટો નિર્ણય, 100 કરોડના ખર્ચે જગન્નાથ મંદિરનો કરાશે વિકાસ

AMC Develop Jagannath Temple over 100 Cr

ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા ધરાવતું  જમાલપુરનું મંદિર સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે, મંદિરની ખ્યાતિ સાથે તેની ભવ્યતામાં પણ વધારો કરવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો છે, આગામી ચારથી પાંચ વર્ષમાં મંદિર પરિસર અને તેની આજુબાજુના વિસ્તારને 110 કરોડ રૂપિયાના ખર્ચે નવું રૂપ આપવામાં આવશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ