બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kavan
Last Updated: 06:49 PM, 23 March 2022
'શ્રીવલ્લી', 'ઊન અંટાવા', 'સામી સામી' અને 'એ બિડ્ડા યે મેરા અડ્ઢા' જેવા તમામ ગીતો ખૂબ જ હિટ બન્યા હતા. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'શ્રીવલ્લી'નું ગીત તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય તેના ગીતો પર ધ્યાન આપ્યું છે. ચાલો તમને પુષ્પાના શ્રીવલ્લી ગીતના શબ્દો અને અર્થથી પરિચય કરાવીએ.
કોણ છે ઓરિજનલ ગીતના ગાયક?
સૌથી પહેલા જાણવી દઈએ કે 'શ્રીવલ્લી' ગીતના અસલી ગાયક સિદ શ્રીરામ છે. તેણે આ ગીત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ગાયું છે. પરંતુ તે હિન્દીમાં જાવેદ અલીએ ગાયું છે. જ્યારે આ ગીત બની રહ્યું હતું, ત્યારે નિર્માતાઓએ વિચાર્યું હતું કે હિન્દી ગીતોમાં 'શ્રીવલ્લી'ની જગ્યાએ 'શ્રીદેવી' શબ્દ લેવામાં આવે, પરંતુ પછી 'શ્રીવલ્લી' રાખવામાં આવ્યું અને આ ગીત સુપરહિટ સાબિત થયું.
અશરફી એટલે સોનાનો સિક્કો
હવે તમે 'શ્રીવલ્લી' ગીત સાંભળ્યુ હશે. જેમાં તમે 'અશરફી' શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે, જો તમને તેનો અર્થ ખબર ન હોય તો કહી દઈ કે 'અશરફી' એટલે સોનાનો સિક્કો. હવે તમે વિચારતા હશો કે 'શ્રીવલ્લી' કોણ છે? તો અમે તમને જણાવી દઈએ કે 'શ્રીવલ્લી' એક પાત્ર છે જે રશ્મિકા મંદાનાએ ભજવ્યું છે. હીરો તેને પ્રેમથી 'શ્રીવલ્લી' કહીને બોલાવે છે. આ સાથે જ શ્રી વલ્લીનો અર્થ થાય છે માતા લક્ષ્મી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime