રાજ્યસભા / એક વર્ષ બાદ PM મોદીનું રાજ્યસભામાં સંબોધન, જાણો ભાષણની 5 મહત્વની વાતો

after a year pm modi speaks in parliament

પીએમ મોદીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રે સુધાર માટે અમે પગલા લીધા છે. દરેક સરકારે કૃષિ સુધારાની તરફદારી કરી છે. બધાને લાગ છે કે હવે આ થઈ જશે. હું પણ એવી ખાત્રી નથી આપી શકતો કે અમે સૌથી સારું વિચારી શકીએ છીએ ભવિષ્યમાં નવા વિચાર આવી શકે.

બ્રેકિંગ ન્યૂઝ