બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ધર્મ / After 9 days of transit of Venus in Aries, there will be auspicious year for these three zodiac signs.
Dinesh
Last Updated: 10:18 PM, 15 April 2024
ગ્રહોના રાશિ પરિવર્તનથી દરેક રાશિ પર તેના શુભ - અશુભ પ્રભાવ પડે છે. શુક્ર ગ્રહ 24મી એપ્રિલના રોજ રાત્રે 11:45 વાગે મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ, વાસના, સૌંદર્ય, ઉન્નતી, કળાનો ગ્રહ માનવામાં આવે છે. મેષ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે. મેષને સ્વતંત્રતા અને સાહસનું પ્રતિક માનવામાં આવે છે. મેષ રાશિમાં શુક્રના ગોચરથી કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સમય આવશે, આ દરમિયાન તે રાશિના લોકોની પ્રગતિ થશે. આવો જાણીયે તે રાશિઓ વિશે.
.
વૃષભ
શુક્ર ગ્રહના મેષ રાશિમાં પ્રવેશથી વૃષભ રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે. આ દરમિયાન તમને સારા ચાન્સ મળશે. વિદેશ જવાનો મોકો મળી શકે છે. કરિયરમાં ફાયદો થશે. તમે તમારા દરેક કામ પૂર્ણ કરી શકશો, તમારા ગોલ એચિવ થશે.
મિથુન
મિથુન રાશિવાળા જાતકોને શુક્રના ગોચરથી વિશેષ લાભ થશે. આ રાશિના જાતકોના જીવનમાં ઉન્નતિ આવશે. તમારી આવકના સ્ત્રોત વધી શકે છે. જો તમે ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરો છો તો તેમાં સફળતા મળશે. જે લોકો નોકરી કરે છે તેમનું પ્રમોશન થઈ શકે છે. ઈન્કમ વધી શકે છે. આ રાશિના જે લોકો વ્યાપાર કરે છે તેમને પણ લાભ થઈ શકે છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વાંચવા જેવું: હોમ લોન લેનારા માટે સારા સમાચાર, આ 8 બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજે લોન
મકર
શુક્રના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી મકર રાશિના લોકો પર ખૂબ સકારાત્મક અસર પડશે. તેનાથી તમારા કાર્યક્ષેત્રમાં પોઝિટિવ ચેન્જ આવશે. તેના કારણે તમારી પ્રગતિ થશે. જો તમે નોકરી કરો છો તો તમારુ પ્રમોશન થઈ શકે છે. આ દરમિયાન તમારા સિનિયર તમારા કામની કદર કરશે. તમે તમારો ગોલ હાંસલ કરી શકશો. જે લોકો કલા, સંગીત અને વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને પણ શુક્રના ગોચરથી ખૂબ ફાયદો થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime