બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Pooja Khunti
Last Updated: 12:18 PM, 23 February 2024
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે. 50 વર્ષ પછી માર્ચ 2024 માં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ સમયે કુંભ રાશિમાં શુક્ર અને બુધ સંક્રમણ કરશે. આ સાથે શનિ પણ કુંભ રાશિમાં ઉદિત અવસ્થામાં આવશે. જેના કારણે આ ત્રિગ્રહી યોગ વધુ મજબૂત બની જશે. આ ત્રિગ્રહી યોગના કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે અને અમુક રાશિના જાતકોને સમસ્યાનો સામનો પણ કરવો પડશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય લાભદાયક રહેશે. વ્યવસાયમાં ધનલાભ થશે. દરેક કામમાં સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરી કરતાં લોકોને પ્રમોશન મળવાનો યોગ છે. તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો.
વાંચવા જેવું: નવા કાર્યમાં અળચણ, લાભના અવસરમાં વિધ્ન, આ જન્મ તારીખવાળા લોકો આજે રહે એલર્ટ
મિથુન રાશિ
આ ત્રિગ્રહી યોગ મિથુન રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. તમારી પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. દરેક કામમાં સફળતા મળશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ ખાસ માનવામાં આવી રહ્યો છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે. તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. તમને ધાર્મિક કાર્યોમાં રસ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime