પુનરોદ્ધાર / 17મી સદીમાં મુઘલોએ જેનો નાશ કર્યો હતો તે ઐતિહાસિક શિવ મંદિર ફરીથી ઉભું થશે; જાણો મંદિરનો મહિમા

Adi Vishweshwara Mandir to be resurrected after 350 years  of demolition

18 એપ્રિલે 1669ના રોજ ઓરંગઝેબના હુકમથી આદિ વિશ્વેશ્વરા મંદિરને ધ્વસ્ત કરાયું હતું, જેમાંથી જ્ઞાનવાપી કૂપ અને સ્વયંભૂ જ્યોતિર્લિંગ બચી ગયા હતા. આજે 350 વર્ષો પછી જ્ઞાનવાપી કૂપ, સ્વયંભૂ જ્યોતિર્લિંગ અને વિશાળ નંદીને કાશી વિશ્વનાથ મંદિરના પરિક્રમા મંડપમાં ફરીથી શામેલ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ