દિલ્હી / ભાજપના પૂર્વ મહાસચિવે Whatsapp જાસુસીકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા

activist asks supreme court to probe into whatsapp snoopgate spyware case

ઇઝરાયલની સર્વિલાન્સ કંપની એનેએસઓ ગૃપ દ્વારા દુનિયાભરના 1400 મોબાઈલ ફોન પર જાસુસી કરવાનો આરોપ છે. સરકારથી વિરુદ્ધ વિચારધારા ધરાવાતા લોકો, પત્રકાર અને ઘણા સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ભાજપના પૂર્વ મહાસચિવ કે.એન. ગોવિન્દાચાર્ય દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ