કટાક્ષ / અભિષેક બેનર્જીનો ટોણો, અમિત શાહની રેલીથી વધારે લોકો તો 'જેસીબીનું ખોદકામ' જોવા માટે ભેગા થાય છે 

abhishek benerjee said more people gather to watch jcb work then amit shah's rally

ગૃહમંત્રી અમિત શાહની ઝારગ્રામ રેલી રદ થતાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે એમની રેલી કરતાં વધારે લોકો તો જેસીબીનું ખોદકામ જોવા માટે અથવા ચાની લારી પર ભેગા થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ