બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 08:55 PM, 9 July 2023
Beat constipation naturally: એક્સપર્ટ ડાયટમાં રંગબેરંગી ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આનું કારણ એ છે કે દરેક પ્રકારની રંગીન વસ્તુના પોતાના અલગ-અલગ ગુણધર્મો અને ફાયદા છે. પીળા રંગની ખાદ્ય વસ્તુઓના પણ ઘણા ફાયદા છે. પીળા કેપ્સિકમ, લીંબુ અને અનાનસ જેવા ખોરાક વિટામિન સીનો ભંડાર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જે તમારી પાચન શક્તિ સુધારે છે સાથે સાથે જૂની કબજિયાત દૂર કરે છે.
પાઇનેપલ
પીળા રંગનું અનેનાસ એટલે કે પાઇનેપલ વિટામિન સી, મેંગેનીઝ અને એન્ઝાઇમનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનમાં સુધારો કરે છે.
લીંબુ
ખાટા પીળા લીંબુએ વિટામીન C નો ખજાનો છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે.
હળદર
દરરોજ એક ચપટી હળદરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સોજા સામે લડવામાં મદદ મળે છે.
કેળા
પીળા રંગનું કેળું વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને સિંપલ શુગર માટે સારો સ્ત્રોત છે, તે કબજિયાત માટે ફાયદાકારક છે.
કેરી
આ પીળા રંગનું ફળ વિટામિન્સ, ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે અને પાચનને મજબૂત બનાવે છે.
દેસી ઘી
પીળા રંગનું ટેસ્ટી દેશી ઘી પાચનને મજબૂત કરે છે અને કબજિયાતની સારવાર કરે છે. તે ત્વચા અને હૃદય માટે બેસ્ટ છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime