બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Bijal Vyas
Last Updated: 02:24 PM, 12 July 2023
Not drink milk: દૂધને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ અને પોર્ટેશિયમનો ખજાનો હોય છે. રોજિંદા દૂધનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત બને છે. પાચનમાં સુધારો થાય છે. સ્કિન અને વાળ હેલ્દી રહે છે તથા આંખોની રોશની વધે છે. આમ તો દૂધને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ અમુક લોકોએ દૂધનું સેવન બિલકુલ ના કરવુ જોઇએ. તો આવો જાણીએ ક્યા લોકોએ દૂધનું સેવન કરવાથી બચવુ જોઇએ.
ફેટી લિવરના દર્દી
દૂધમાં ફેટ રહેલુ હોય છે. તેવામાં ફેટી લિવરના દર્દીઓએ દૂધનું સેવન ના કરવુ જોઇએ. તેનાથી લિવરમાં વધારે પડતુ ફેટ જમા થવા લાગે છે અને સોજો પણ આવી શકે છે.
હાર્ટ ડિજીજ
દૂધ અને બાકી અન્ય ડેરી પ્રોડક્ટ્સમાં સેચુરેટેજ ફેટની માત્રા ખૂબ જ વધારે હોય છે. સેચુરેટેડ ફેટ ધમનિયોને બ્લોક કરવાનું કામ કરે છે. જેનાથી કોલેસ્ટ્રોલ અને હાર્ટ ડિજીજનો ખતરો ખૂબ જ વધારે રહે છે. ચીઝને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનાવામાં આવે છે, કારણ કે તેમાં 70 ટકા ફેટ હોય છે.
લેક્ટોઝ ઇન્ટોલરેંસ
આપણા બધાના શરીરમાં એવા એન્ઝાઇમનું ઉત્પાદન થાય છે, જે દૂધમાં હાજર શુગરને તોડવાનું કામ કરે છે, પરંતુ અમુક લોકો તેવા છે જેના શરીરમા આ એન્જાઇમનું ઉત્પાદન થતુ નથી. તેવા લેક્ટોઝ એન્ટોલરેંસ કહેવાય છે. આવા લોકો જ્યારે દૂધ પીવે છે તો તેમનુ પેટ ખરાબ થાય છે અથવા ડાયરિયા થઇ જાય છે.
ફોડલીઓની સમસ્યા
દૂધની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ ફોડલીઓ છે. દરેક પ્રકારના દૂધમાં અમુક પ્રકારના હોર્મોન રહેલા છે, જેનાથી પિંપલ અને એક્નેની સમસ્યાનો સામનો કરવો પડે છે. દૂધમાં ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન રહેલા છે, જેનાથી તેલ ગ્રંથિઓ ઝડપથી તેલનુ ઉત્પાદન કરે છે, જેને આપણે ઓઇલી સ્કિન પણ કહીએ છીએ, અને તેવામાં એક્ને વધવા લાગે છે.
એલર્જીવાળા લોકો
દૂધ પાવીથી ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી થવી, મળમાં લોહી આવવુ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકોને કોઇ પણ વસ્તુથી એલર્જી છે, તો દૂધનું સેવન ના કરો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime