બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / ભાવનગર / Yuvraj Singh's brother-in-law Shivubha got bail in Bhavnagar Chakchari case, 5 out of 6 people released on bail, Yuvraj still in jail
Vishal Khamar
Last Updated: 07:02 PM, 6 July 2023
ભાવનગરમાં તોડકાંડમાં શિવુભા ગોહિલનાં જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલનાં જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. નીલમબાગ પોલીસ મથકમાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ થઈ હતી. એક કરોડ રૂપિયાનાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ થઈ હતી. તોડકાંડ પ્રકરણમાં કુલ 6 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમાં તોડકાંડમાં 5 લોકોનાં જામીન મંજૂર થયા હતા.
કોર્ટે શિવુભા ગોહિલનાં શરતી જામીન મંજૂર કર્યા
ભાવનગરમાં ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ તપાસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે શિવુભા ગોહિલનાં શરતી જામીન મંજૂર કર્યા છે. ત્યારે સુધીમાં 5 લોકોનાં જામીન મંજૂર થયા છે. ત્યારે હવે તોડકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જ જેલમાં છે.
ડમી કાંડમાં કુલ 5 લોકોનો જામીન પર છૂટકારો થયો
ડમીકાંડ મામલે પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે બાદ યુવરાજસિંહની 8 કલાક પૂછપરચ ચાલી હતી. જે બાદ ભાવનગર પોલીસે પોતે ફરિયાદી બની યુવરાજસિંહ સહિત શિવુભા. કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામનાં વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે હવે 5 લોકોનો જામીન પર છૂટકારો થયો છે. ત્યારે હવે માત્ર યુવરાજસિંહ જ જેલમાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime