બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કેમ T20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સતત બે સિરીઝ ગુમાવી ચૂકી? જાણો હારના 5 કારણ
Last Updated: 01:42 PM, 10 July 2026
ટીમ ઇન્ડિયા આયરલેન્ડ બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ ટી 20 સીરિઝ હારી ગઇ છે. આયરલેન્ડમાં 2-0થી પટકાયા બાદ ઇંગ્લેન્ડમાં 4 મેચ બાદ ભારત 3-0થી સમેટાઇ ગયું. એક મેચ હજી આ સીરિઝની બાકી છે, પરંતુ તેનુ પરિણામ ભારતના પક્ષમાં આવી જશે તો વધારેમાં વધારે હારના ઘા પર મલમનું કામ કરશે. હવે સવાલએ છે કે, અમુક મહિના પહેલા ટી 20 વિશ્વ કપની ચેમ્પિયન બનેલી ટીમની હાલત એટલી ખરાબ કેવી રીતે થઇ ? આો તેના વિશે જાણીએ કે યુકેના પ્રવાસ પર ભારત ખરાબ રીતે કેવી રીતે હારી ગયું...
ADVERTISEMENT
ઓપનર્સ ફેલ
ટીમ ઇન્ડિયાને યુકે પર હજી સુધી એક પણ જીત એટલે નસીબ થઇ નથી, કારણ કે ઓપનિંગ જોડી સારુ પ્રદર્શન કરી રહી નથી. પહેલા ત્રણ મેચોમાં સંજૂ સેમસન અને અભિષેક શર્માની ઇનિંગની શરુઆત થઇ, જ્યારે બાકીની 3 મેચોમાં અભિષેક શર્માની સાથે વૈભવ સૂર્યવંશી ઓપનર તરીકે ઉતર્યા. જો કે 6 ઇનિંગમાં એક વાર જ 50 રનોની સાજેદારી કરી, જે હારની સૌથી મોટા કારણોમાંથી એક છે.
ADVERTISEMENT
ઇશાન અને તિલકની ફોર્મ
ઇશાન કિશન આ મેચમાં નંબર વન બેટિંગ ટી 20 ક્રિકેટમાં બની ગઇ, પરંતુ તેનુ પ્રદર્શન ખરાબ રહ્યું છે. છેલ્લી 6 મેચમાં તેના બેટથી ફક્ત 79 રન ફટકાર્યા. જેમાંથી એક મેચમાં 49 રન તેણે બનાવ્યા છે. આ ઉપરાંત તિલક વર્મા 125 રન 6 ઇનિંગમાં બનાવી શકે છે. તેની સાથે સમસ્યાએ છે કે તે મેચ ફિનિશ ના કરી શક્યો અને તેજ ગતિથી રન નહીં બનાવી શક્યો. આનાથી ટીમ ઇન્ડિયાને નુકસાન થઇ રહ્યું છે.
ADVERTISEMENT
England win the 3rd T20I by 125 runs to lead the series 2-0.
— BCCI (@BCCI) July 7, 2026
Scorecard ▶️ https://t.co/jan4S8zsaV#TeamIndia | #ENGvIND pic.twitter.com/JKung77cru
ફિનિશરની કમી
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા ફિનિશર્સની કમીથી પરેશાન થતી જોવા મળી હતી. રિંન્કુ સિંહનું આ મેચ માટે સિલેક્શન થયુ ના હતું. જ્યારે હાર્દિક પંડ્યા ઇજાના કારણે બહાર હતા. નીતિશ કુમાર રેડ્ડી પણ ઇજાના કારણે મેચમાં ભાગ બન્યા ન હતો. તેવામાં અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાને ફિનિશરની ભૂમિકા નિભાવી પડી હતી, જોકે પૂરી રીતે તે ફ્લોપ સાબિત થઇ.
ખરાબ બોલિંગ
ADVERTISEMENT
આયરલેન્ડ બાદ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને ખરાબ બોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ઘણી એક-એક ઓવરમાં 27થી 29 રન આફવામાં આવ્યા તો ક્યારેય વિકેટો માટે બોલિંગ માટે તરસતા જોવા મળ્યા હતા. આર્શદીપ સિંહને છોડી દઇએ તો બાકીની બોલિંગ ઉમ્મેદવારો કોઇ ખાસ કમાલ કરી શક્યા નહીં.
આ પણ વાંચોઃ શ્રેયસ ઐયરની બ્રિસ્ટલમાં શાનદાર ઇનિંગ, ટીમ ઇન્ડિયાનો ટોપ ઓર્ડર ફેઈલ, ઇંગ્લેન્ડ સામે આટલો ટાર્ગેટ
ADVERTISEMENT
સ્પિનર્સ પર ભરોસો
કેપ્ટન અને કોચની ભૂમિકા પર સવાલ ઉઠી રહી છે અને તેના હારની જવાબદાર ગણવા જોઇએ. શ્રેયસ અય્યર કેસિસ્ટેન્ટ બેટથી નજરે ના પડ્યા જ્યારે તેની અને કોચ મળીને સ્પિનર્સ પર વધારે ભરોસો કર્યો. જ્યારે ઇંગ્લેન્ડમાં હંમેશા તેજ બોલિંગ સારી કરે છે. ત્રણ-ત્રણ સ્પિનરોની સાથે તે ઉતર્યા છે અને તેની ભરપાઇ ભારતે કરવી પડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.