ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેમ T20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સતત બે સિરીઝ ગુમાવી ચૂકી? જાણો હારના 5 કારણ

સ્પોર્ટ્સ / કેમ T20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સતત બે સિરીઝ ગુમાવી ચૂકી? જાણો હારના 5 કારણ

Published By: Bijal Vyas

Last Updated: 01:42 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2026ની ચેમ્પિયન ટીમ ઇન્ડિયા સતત બે ટી20 સીરિઝ કેમ ગુમાવી બેઠી. તેની પાછળ આ 5 કારણ જવાબદાર છે. હકીકતમાં આ બે સીરિઝોની હાર માટે જવાબદાર કોણ છે?

ADVERTISEMENT

ટીમ ઇન્ડિયા આયરલેન્ડ બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ ટી 20 સીરિઝ હારી ગઇ છે. આયરલેન્ડમાં 2-0થી પટકાયા બાદ ઇંગ્લેન્ડમાં 4 મેચ બાદ ભારત 3-0થી સમેટાઇ ગયું. એક મેચ હજી આ સીરિઝની બાકી છે, પરંતુ તેનુ પરિણામ ભારતના પક્ષમાં આવી જશે તો વધારેમાં વધારે હારના ઘા પર મલમનું કામ કરશે. હવે સવાલએ છે કે, અમુક મહિના પહેલા ટી 20 વિશ્વ કપની ચેમ્પિયન બનેલી ટીમની હાલત એટલી ખરાબ કેવી રીતે થઇ ? આો તેના વિશે જાણીએ કે યુકેના પ્રવાસ પર ભારત ખરાબ રીતે કેવી રીતે હારી ગયું...

ઓપનર્સ ફેલ

ટીમ ઇન્ડિયાને યુકે પર હજી સુધી એક પણ જીત એટલે નસીબ થઇ નથી, કારણ કે ઓપનિંગ જોડી સારુ પ્રદર્શન કરી રહી નથી. પહેલા ત્રણ મેચોમાં સંજૂ સેમસન અને અભિષેક શર્માની ઇનિંગની શરુઆત થઇ, જ્યારે બાકીની 3 મેચોમાં અભિષેક શર્માની સાથે વૈભવ સૂર્યવંશી ઓપનર તરીકે ઉતર્યા. જો કે 6 ઇનિંગમાં એક વાર જ 50 રનોની સાજેદારી કરી, જે હારની સૌથી મોટા કારણોમાંથી એક છે.

ઇશાન અને તિલકની ફોર્મ

ઇશાન કિશન આ મેચમાં નંબર વન બેટિંગ ટી 20 ક્રિકેટમાં બની ગઇ, પરંતુ તેનુ પ્રદર્શન ખરાબ રહ્યું છે. છેલ્લી 6 મેચમાં તેના બેટથી ફક્ત 79 રન ફટકાર્યા. જેમાંથી એક મેચમાં 49 રન તેણે બનાવ્યા છે. આ ઉપરાંત તિલક વર્મા 125 રન 6 ઇનિંગમાં બનાવી શકે છે. તેની સાથે સમસ્યાએ છે કે તે મેચ ફિનિશ ના કરી શક્યો અને તેજ ગતિથી રન નહીં બનાવી શક્યો. આનાથી ટીમ ઇન્ડિયાને નુકસાન થઇ રહ્યું છે.

ફિનિશરની કમી

ટીમ ઇન્ડિયા ફિનિશર્સની કમીથી પરેશાન થતી જોવા મળી હતી. રિંન્કુ સિંહનું આ મેચ માટે સિલેક્શન થયુ ના હતું. જ્યારે હાર્દિક પંડ્યા ઇજાના કારણે બહાર હતા. નીતિશ કુમાર રેડ્ડી પણ ઇજાના કારણે મેચમાં ભાગ બન્યા ન હતો. તેવામાં અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાને ફિનિશરની ભૂમિકા નિભાવી પડી હતી, જોકે પૂરી રીતે તે ફ્લોપ સાબિત થઇ.

ખરાબ બોલિંગ

આયરલેન્ડ બાદ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને ખરાબ બોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ઘણી એક-એક ઓવરમાં 27થી 29 રન આફવામાં આવ્યા તો ક્યારેય વિકેટો માટે બોલિંગ માટે તરસતા જોવા મળ્યા હતા. આર્શદીપ સિંહને છોડી દઇએ તો બાકીની બોલિંગ ઉમ્મેદવારો કોઇ ખાસ કમાલ કરી શક્યા નહીં.

આ પણ વાંચોઃ શ્રેયસ ઐયરની બ્રિસ્ટલમાં શાનદાર ઇનિંગ, ટીમ ઇન્ડિયાનો ટોપ ઓર્ડર ફેઈલ, ઇંગ્લેન્ડ સામે આટલો ટાર્ગેટ

સ્પિનર્સ પર ભરોસો

કેપ્ટન અને કોચની ભૂમિકા પર સવાલ ઉઠી રહી છે અને તેના હારની જવાબદાર ગણવા જોઇએ. શ્રેયસ અય્યર કેસિસ્ટેન્ટ બેટથી નજરે ના પડ્યા જ્યારે તેની અને કોચ મળીને સ્પિનર્સ પર વધારે ભરોસો કર્યો. જ્યારે ઇંગ્લેન્ડમાં હંમેશા તેજ બોલિંગ સારી કરે છે. ત્રણ-ત્રણ સ્પિનરોની સાથે તે ઉતર્યા છે અને તેની ભરપાઇ ભારતે કરવી પડી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

know these 5 reasons t20i series after winning world cup team india lost 2 consecutive

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ