બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / what are the symptoms of long covid?
ParthB
Last Updated: 04:38 PM, 9 June 2021
ઘણા દર્દીઓ એવા છે જેમને લોંગ કોવિડ થઈ રહ્યો છે
એક દર્દીનો આ પ્રશ્ન હતો, તે 42 વર્ષના છે અને તેમને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના થયા બાદ 15 દિવસ પછી કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. પણ ઘણા દર્દીઓ એવા છે જેમને લોંગ કોવિડ થઈ રહ્યો છે. એટલે કે બીમાર થયાના 3-4 અઠવાડિયા પછી પણ આવા દર્દીઓને કોરોના રહે છે. તો જાણીલો શું છે આ લોંગ કોવિડ.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે તેવા ઘણા લોકોને ફરીથી કોરોના લક્ષણ દેખાય છે
જે લોકો કોરોનામાંથી બહાર આવી જાય છે કે પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે તેવા ઘણા લોકોને ફરીથી કોરોના લક્ષણ દેખાય છે. કોરોનામાંથી બહાર આવ્યાના 15-20 દિવસ પછી પણ થાક, ભૂખ ના લાગવી, ખાંસી, માથાનો દુખાવો, ઊંઘ ના આવવી જેવા લક્ષણો જોવા મળે છે. ટૂંકમાં કોરોનાથી સાજા થયા બાદ પણ કોરોનાના લક્ષણ રહે તેને પોસ્ટ કોવિડ કહેવામાં આવે છે.
બીજા એક ડૉક્ટરના કહ્યા મુજબ ડાયાબિટીસ પણ થઈ રહ્યો છે
આ સ્ટડી પ્રમાણે કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખચતરો હજુ પણ રહેલો છે. તે વચ્ચે ચોંકાવનારી માહીતી સામે આવી છે કે જે લોકો પણ કોરોનાથી સાજા થઇ રહ્યા છે તે લોકોને ડાયબિટીસ થઇ જવાની આશંકા છે. આ જ આશંકાઓને દૂર કરવા માટે દિલ્હીના એક ડૉક્ટર સાથે વાત કરવામાં આવી તો તેમણે પોતાની સલાહ આપી હતી. મોટાભાગના કેસમાં ઓછા ડાયબિટીસના દર્દીઓના ઇલાજમાં કોઇ પ્રોબ્લેમ થતી નથી પરંતુ જે વ્યક્તિઓનું ડાયબિટીસ કંટ્રોલમાં રહેતુ નથી તે લોકોને હ્રદયરોગ જેવી સમસ્યા થવાની સંભાવનાઓ રહે છે. આ પ્રકારના વ્યક્તિઓ માટે કોરોના ગંભીર રોગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime