ધર્મ / ગળામાં દેવી-દેવતાના લૉકેટ પહેરતા હોવ તો થઈ જજો સાવધાન! આશીર્વાદ નહીં પસ્તાવો મળશે, જાણો કારણ

wearing god locket know the rules for locket according to vastu shastra

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ક્યારેય દેવી-દેવતાઓના લોકેટ અથવા તેમની ડિઝાઇન ન પહેરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર રોજિંદા જીવનમાં ગંદકી શરીર પર લાગે છે અને તે લોકેટમાં પણ જમા થઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ