બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / સ્પોર્ટસ / Cricket / virat kohali give up on captaincy or was he removed know what sourav ganguly told
Arohi
Last Updated: 10:55 AM, 13 June 2023
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને મળેલી હારથી ખલબલી મચી ગઈ છે. ભારતને સતત બીજી વખત ફાઈનલમાં હાર મળી છે. આ હારની સાથે જ ઘણી જીતની વાતો પણ સામે આવી છે. આવો જ કોઈ ખુલાસો BCCIના પૂર્વ બોસ સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કઈ રીતે વિરાટ કોહલીએ જ્યારે ટેસ્ટની કેપ્ટન્સી છોડી હતી તો બોર્ડ તેના માટે તૈયાર ન હતું.
શું કહ્યું ગાંગુલીએ?
સૌરવ ગાંગુલીએ કહ્યું, "મેં રોહિત શર્માને ત્રણ ફોર્મેટમાં કેપ્ટન બનાવવવાનું સમર્થન આપ્યું હતું. ત્યાર બાદ વિરાટ કોહલીએ ટેસ્ટની કેપ્ટન્સીને છોડી દીધી. જોકે BCCI ઈચ્છે છે કે કોહલી ટેસ્ટની કેપ્ટન્સી પોતાની પાસે રાખી લે પરંતુ આમ ન થયું."
સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કપ્ટન્સીને લઈને કહ્યું, "મારૂ માનવું છે કે હાલના સમયમાં રોહિત શર્મા ત્રણ ફોર્મેટમાં કેપ્ટન્સીનો સારો વિકલ્પ છે. જોકે આ સિલેક્ટર્સનું કામ છે. વિરાટ કોહલીએ પોતે 2 વર્ષ પહેલા કેપ્ટન્સી છોડી હતી. જો તમે મને પુછશો કે ટીમ માટે શું યોગ્ય છે તો હું કહીશ કે કેપ્ટનની રીતે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ ટીમ માટે સૌથી યોગ્ય છે."
તેમણે આગળ કહ્યું, "મને લાગે છે કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ આ વર્ષે થવા જઈ રહેલા વન ડે વિશ્વ કપ સુધી તો ટીમનું નેતૃત્વ કરશે જ જોકે મને એ નથી ખબર કે વિશ્વ કપ બાદ રોહિત શર્માની યોજના શું રહેશે પરંતુ આ સમયમાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડથી સૌથી સારૂ બીજુ કોઈ નથી."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime