નિવેદન / વેંકૈયા નાયડુએ કહ્યું 'બહારથી આવતા લોકોએ દેશને લૂટ્યો અને બરબાદ કર્યો, હાલમાં તેઓને મહાન કહેવામાં આવે છે'

vice president venkaiah naidu we are taught that people who looted us are great

વેંકૈયા નાયડૂએ કહ્યું કે ઇતિહાસમાં શિવાજી મહારાજ, બાસવેશ્વર. જ્ઞાનેશ્વર, રાની લક્ષ્મીબાઇ, શંકરાચાર્ય માટે વધારે કંઇ ખાસ નથી. એટલા માટે કહું છું વાસ્તિવક ઇતિહાસ લોકોની સામે રાખવો પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ