બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 01:02 PM, 9 October 2023
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય, વિલાસતા, ભૌતિક સુખ અને સુંદરતા માટેનો ગ્રહ માનવામાં આવે છે. આ કારણોસર શુક્રની ચાલમાં ફેરફાર થાય તો તમામ રાશિના જાતકો પર અસર થાય છે. શુક્ર ગ્રહ નવેમ્બરની શરૂઆતમાં કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેથી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ કારણોસર વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધમાં મધુરતા આવશે.
વૃષભ-
આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન વરદાનરૂપ સાબિત થશે. શુક્ર ગ્રહ કુંડળીનાં પંચમ ભાવમાં ભ્રમણ કરશે. આ કારમોસર પ્રેમ અને સંબંધમાં સફળતા પ્રાપ્ત થશે. જે લોકો રિલેશનમાં છે, તેમના લગ્ન થઈ શકે છે. આ દરમિયાન સંતાન સાથે જોડાયેલ કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારો વાત કરવાનો અંદાજ લોકોને પસંદ આવશે. કાર્યક્ષેત્રે પ્રદર્શન સુધારવા માટે જે પ્લાન બનાવશો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ કોઈ કોર્સમાં એડમિશન લઈ શકે છે.
મકર-
આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. શુક્ર ગોચરને કારણે ભાગ્ય સાથ આપશે. જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કામ બાબતે યાત્રા કરવી પડી શકે છે, જે શુભ સાબિત થશે. માંગલિક અને ધાર્મિક કાર્યક્રમમાં શામેલ થઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે.
કન્યા-
શુક્રનું રાશિ પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. શુક્ર ગ્રહ પોતાની રાશિમાં જ ગોચર કરી રહ્યા છે. આ કારણોસર વ્યક્તિત્વમાં નિખાર આવશે. નવા લોકો સાથે સંબંધ સ્થાપિત થશે. બિઝનેસમાં આવક થશે અને રોકાણમાં લાભ થશે. કિસ્મતનો સાથ મળસે. આકસ્મિક ધનલાભ થી શકે છે. પરિણીત લોકોનું દાંપત્ય જીવન સુખમયી રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime