બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ધન-સંપત્તિ તેમજ તમામ સગવડો હોવા છતાં પણ કેટલાક લોકો ઘણાં ચિંતિત રહેતાં હોય છે. ઘરનો કોઈ સદસ્ય બીમાર પડતો રહે છે. ધન તો કમાઈ લે છે પણ ઘરમાં કમાણી ટકતી નથી. એવું માનવામાં આવે છે કે કોઈપણ વસ્તુને જો ખોટા સ્થાન પર રાખી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ જાય છે.
પણ જો ઘરમાં સામાનને વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તેનાથી નકારાત્મક ઊર્જા પણ સમાપ્ત થઈ જાય છે. સામે પક્ષે જ્યારે કોઈ ચીજને લઈને ઘરમાં વાસ્તુદોષ છે તો કેટલીક ચીજોને મુખ્યદ્વાર પર લાગતાની સાથે જ સુખ-સમૃદ્ધિ વધવા લાગે છે.
ADVERTISEMENT
પીત્તળથી બનેલ સૂરજની આકૃતિ
જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર ઘરમાં પીતળનાં સૂરજની મૂર્તિ લગાડવાથી તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પીતળ ધાતુને ગુરુ ગ્રહનો ધાતુ માનવામાં આવે છે. ગુરુની કૃપાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધઇ વધે છે. તેમજ ઘરમાં રહેલ ખરાબ શક્તિઓનો નાશ થાય છે. ગુરુ ગ્રહ અને સૂર્યનાં સંયુક્ત પ્રભાવથી ઘરમાં સકારાત્મક અસર થાય છે. તેમજ ઘરનાં મુખ્યદ્વાર પર પીતળથી બનેલા સૂરજની મૂર્તિ લગાડવું શુભ માનવામાં આવે છે.
વધુ વાંચો: ફ્રિજમાં ગૂંથેલો લોટ મૂકવામાં 99 ટકા લોકો કરે છે ભૂલ, સાચી રીત જાણી લેજો, ફાયદામાં રહેશો
ADVERTISEMENT
આ દિશામાં લગાડવી આકૃતિ
પીતળથી બનેલા સૂર્યની આકૃતિ પૂર્વ દિશામાં લગાડવું જોઈએ. તેમજ સૂર્યની આકૃતિ ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ ન લાગવી જોઈએ. દક્ષિણ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે. જેનાથી ઘરમાં ઝઘડાઓ વધે છે.
30 વર્ષ બાદ કુંભ રાશિમાં એકસાથે શનિ, શુક્ર અને મંગળ: આ ત્રણ રાશિના જાતકોને થશે બમ્પર લાભ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.