બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Vaidehi
Last Updated: 07:47 PM, 17 February 2024
ધન-સંપત્તિ તેમજ તમામ સગવડો હોવા છતાં પણ કેટલાક લોકો ઘણાં ચિંતિત રહેતાં હોય છે. ઘરનો કોઈ સદસ્ય બીમાર પડતો રહે છે. ધન તો કમાઈ લે છે પણ ઘરમાં કમાણી ટકતી નથી. એવું માનવામાં આવે છે કે કોઈપણ વસ્તુને જો ખોટા સ્થાન પર રાખી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ જાય છે.
પણ જો ઘરમાં સામાનને વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તેનાથી નકારાત્મક ઊર્જા પણ સમાપ્ત થઈ જાય છે. સામે પક્ષે જ્યારે કોઈ ચીજને લઈને ઘરમાં વાસ્તુદોષ છે તો કેટલીક ચીજોને મુખ્યદ્વાર પર લાગતાની સાથે જ સુખ-સમૃદ્ધિ વધવા લાગે છે.
પીત્તળથી બનેલ સૂરજની આકૃતિ
જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર ઘરમાં પીતળનાં સૂરજની મૂર્તિ લગાડવાથી તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પીતળ ધાતુને ગુરુ ગ્રહનો ધાતુ માનવામાં આવે છે. ગુરુની કૃપાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધઇ વધે છે. તેમજ ઘરમાં રહેલ ખરાબ શક્તિઓનો નાશ થાય છે. ગુરુ ગ્રહ અને સૂર્યનાં સંયુક્ત પ્રભાવથી ઘરમાં સકારાત્મક અસર થાય છે. તેમજ ઘરનાં મુખ્યદ્વાર પર પીતળથી બનેલા સૂરજની મૂર્તિ લગાડવું શુભ માનવામાં આવે છે.
વધુ વાંચો: ફ્રિજમાં ગૂંથેલો લોટ મૂકવામાં 99 ટકા લોકો કરે છે ભૂલ, સાચી રીત જાણી લેજો, ફાયદામાં રહેશો
આ દિશામાં લગાડવી આકૃતિ
પીતળથી બનેલા સૂર્યની આકૃતિ પૂર્વ દિશામાં લગાડવું જોઈએ. તેમજ સૂર્યની આકૃતિ ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ ન લાગવી જોઈએ. દક્ષિણ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે. જેનાથી ઘરમાં ઝઘડાઓ વધે છે.
30 વર્ષ બાદ કુંભ રાશિમાં એકસાથે શનિ, શુક્ર અને મંગળ: આ ત્રણ રાશિના જાતકોને થશે બમ્પર લાભ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips