બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Arohi
Last Updated: 06:48 PM, 11 September 2023
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક વસ્તુઓ એવી હોય છે જેને ખાલી રાખવાથી ઘરમાં દરિદ્રતાનો પ્રભાવ વધી જાય છે. તે વસ્તુઓના ખાલી થતા જ ઘરમાં દરિદ્રતાનો પ્રભાવ વધવા લાગે છે અને ઘરને આર્થિક સમસ્યાઓ ઘેરી લે છે.
કળશ
મંદિરમાં મુકેલો કળશ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. કળશમાં ગંગાજળ કે એક સિક્કો જરૂર રાખો.
તિજોરી
ઘરમાં તિજોરી પણ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. તિજોરીમાં એક લાલ કપડામાં કોડી કે ગોમતી ચક્ર બાંધીને રાખવા જોઈએ.
ડોલ
બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી પણ વાસ્તુ દોષ લાગે છે. માટે ડોલમાં હંમેશા પાણી ભરીને રાખવું જોઈએ.
પર્સ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિને પોતાનું પર્સ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. વધારે ન હોય તો પર્સમાં એક સિક્કો તો રાખવો જ જોઈએ.
સ્ટોરેજ
રસોડાને લઈને કે સ્ટોરેજને લઈને જ્યાં તમે ભોજનનો સામાન મુકો છે તેને લઈને પણ વાસ્તુમાં અમુક નિયમ જણાવવામાં આવ્યા છે. અન્ન ભંડારને સીઘુ સંપન્નતા સાથે જોડવામાં આવે છે.
રસોડામાં એવા પાત્રોને પણ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ જેમાં તમે લોટ, ચોખા, મીઠુ કે હળદર જેવી વસ્તુઓ ભરો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ