બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 02:44 PM, 27 June 2023
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે, જેથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓની સાથે સાથે અન્ય બાબતો વિશે પણ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ છે, જે ખાલી રાખવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે.
તિજોરીમાં હળદર રાખવાનું મહત્ત્વ
તિજોરીમાં હળદરનો ગાંઠિયો રાખવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. તિજોરીમાં હળદરનો ગાંઠિયો રાખવાથી ઘરમાંથી નેગેટીવ ઊર્જા બહાર જતી રહે છે. તિજોરીમાં હળદરનો ગાંઠિયો રાખવાથી તે પૈસાને આકર્ષિત કરે છે.
તિજોરીમાં હળદર રાખવાથી નાણાંકીય લાભ થવાના રસ્તામાં જે પણ અડચણ આવે છે, તે દૂર થાય છે. હળદરનો ગાંઠિયો તિજોરીમાં રાખવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાયછે. પર્સમાં હળદર રાખવાથી રાહુ અને કેતુનો દોષ દૂર થાય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime