બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips of keeping turmeric in house locker for wealth

વાસ્તુ ટિપ્સ / ઘરની તિજોરીમાં અવશ્ય મૂકી રાખો રસોડાની આ ચીજ, ને પછી જુઓ માતા લક્ષ્મીનો ચમત્કાર!

Manisha Jogi

Last Updated: 02:44 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ છે, જે ખાલી રાખવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે.

  • વાસ્તુદોષના કારણે જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિનો અભાવ
  • આ વસ્તુ ખાલી રાખવાથી ઉત્પન્ન થાય છે વાસ્તુદોષ
  • ઘરની તિજોરીમાં અવશ્ય મૂકી રાખો રસોડાની આ ચીજ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે, જેથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓની સાથે સાથે અન્ય બાબતો વિશે પણ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ છે, જે ખાલી રાખવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે. 

તિજોરીમાં હળદર રાખવાનું મહત્ત્વ
તિજોરીમાં હળદરનો ગાંઠિયો રાખવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. તિજોરીમાં હળદરનો ગાંઠિયો રાખવાથી ઘરમાંથી નેગેટીવ ઊર્જા બહાર જતી રહે છે. તિજોરીમાં હળદરનો ગાંઠિયો રાખવાથી તે પૈસાને આકર્ષિત કરે છે. 

તિજોરીમાં હળદર રાખવાથી નાણાંકીય લાભ થવાના રસ્તામાં જે પણ અડચણ આવે છે, તે દૂર થાય છે. હળદરનો ગાંઠિયો તિજોરીમાં રાખવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાયછે. પર્સમાં હળદર રાખવાથી રાહુ અને કેતુનો દોષ દૂર થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ