બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Premal
Last Updated: 07:55 PM, 29 August 2022
ઘરમાં આવશે સુખ-સમૃદ્ધી અને શાંતિ
ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવાથી આર્થિક સમૃદ્ધી, સુખ, વૈભવ અને સારા આરોગ્યની પ્રાાપ્તિ થાય છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાથી વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ થવાથી વ્યક્તિની પ્રગતિમાં અડચણો અને ધનહાનિનો સામનો કરવો પડે છે. એવામાં વાસ્તુ શાસ્ત્રમાં અમુક ઉપાયો જણાવવામાં આવ્યાં છે, જેને અપનાવીને ઘરમાં સુખ-સમૃદ્ધી અને શાંતિને લાવી શકાય છે.
રૂમનો રંગ
વાસ્તુ શાસ્ત્ર મુજબ, રૂમની પૂર્વ દિશામાં હળવા વાદળી રંગની પસંદગી કરો. ઉત્તર દિશામાં લીલો, પૂર્વ દિશામાં સફેદ, પશ્ચિમ દિશામાં વાદળી અને દક્ષિણ દિશામાં લાલ રંગની પસંદગી કરવી જોઈએ. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
પાણીની દિશા
વાસ્તુ શાસ્ત્ર મુજબ, પાણીને ઉત્તર, ઉત્તર પૂર્વ દિશામાં રાખો. પાણીની ટાંકીને ઘરની દક્ષિણ, દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમમાં રાખો. પાણીની ટાંકી આ દિશાઓમાં રાખવાથી લક્ષ્મીનુ આગમન થાય છે.
તિજોરી રાખવાની દિશા
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં તિજોરીને દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, તિજોરીનો દરવાજો ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી ધન લાભના યોગ બને છે.
ઘરના દરવાજા અથવા બારીઓ
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરના દરવાાજા અને બારીઓને સાફ રાખવા જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને શાંતિ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy