બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 03:59 PM, 23 June 2023
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. કહેવામાં આવે છે કે, ઘર બનાવતા સમયે હંમેશા વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કેવી રીતે કરી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
3 દરવાજાને અશુભ માનવામાં આવે છે- ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજાને અશુભ માનવામાં આવે છે. આ કારણોસર આ પ્રકારની ભૂલ ક્યારેય પણ ના કરવી જોઈએ.
ઘરમાં સુખ-શાંતિ- ઘરનો પ્રવેશ દ્વાર ઉત્તર અને પૂર્વ દિશામાં હોય તો ઘરમાં સુખ શાંતિ રહે છે.
ઘરમાં ગુરુદેવનો વાસ- પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ, જેથી ઘરમાં ગુરુ દેવનો વાસ રહે છે અને ઘરનું વાતાવરણ ખુશમયી રહેશે.
તમામ કામ ખરાબ થાય છે- ઘરની બહાર ઉત્તર દિશામાં ગૂલર, પાકડ વૃક્ષ ના લગાવવા તેથી જે પણ કામ બનતા હોય તે બગડી જાય છે.
ઘરમાં બરકત આવતી નથી- ઘરની બહાર કેળા, પીપળો તથા દાડમના ઝાડ ના લગાવવા. આ પ્રકારે કરવાથી ઘરમાં બરકત આવતી નથી.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime