બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 12:45 PM, 4 July 2023
વાસ્તુશાસ્ત્રમાં આજે ઘરમાં રહેલી વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજો વિશે જાણીએ. ઘરમાં મોબાઈલ ફોન, ડોર બેલ, ઘડીયાળ અને અન્ય અવાજ ઉત્પન્ન કરનાર વસ્તુઓ હોય છે.
આ અવાજોનું ઘરના વાતાવરણ પર ખૂબ ઉંડી અસર પડે છે. જેવી ધ્વની હોય છે વાતાવરણ એવું જ થઈ જાય છે. માટે ઘરની દરેક વસ્તુની ધ્વની, એટલે કે અવાજનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
મોબાઈલ ફોનની રિંગ
અમુક લોકો પોતાની સુવિધા માટે પોતાના મોબાઈલ ફોનમાં ખૂબ જ કર્કશ કોલબેલ લગાવી દે છે. જેનાતી તેમને તો સુવિધા થાય છે પરંતુ ઘરમાં નકારાત્મર ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. તેનાથી ઘરના સદસ્યોના વિચારોમાં નેગેટિવિટી આવે છે. અને ક્યારેક ક્યારેક તો વાત ઝગડા સુધી પણ પહોંચી શકે છે. માટે હંમેશા પોતાના મોબાઈલમાં એવી રિંગ લગાવો જે બીજાને સાંભળવામાં સારી લાગે.
એલાર્મ ક્લોક કે ડોરબેલ
ઘણા લોકોના ઘરમાં એલાર્મ ક્લોક કે ડોર બેલનો અવાજ ખૂબ જ લાઉડ હોય છે જેથી તે તરત સાંભળી શકાય. પરંતુ આવો અવાજ ઘરના શાંત વાતાવરણને ડોળે છે માટે એલાર્મ ક્લોક કે ડોર બેલ ખરીદતી વખતે પણ તેમના અવાજ પર પુરતું ધ્યાન રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime