બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Arohi
Last Updated: 12:13 PM, 11 September 2023
ગ્રહ અને નક્ષત્રોની જેમ જ ઘરમાં મુકેલી વસ્તુઓની અસર વાસ્તુ પર પડે છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર આ તમારા ઘરની સ્થિતિને સારી અને ખરાબ બન્ને પ્રકારે અસર કરી શકે છે. તેમાં ઘરમાં મુકેલા નાના નાના સામાનથી લઈને નળ, સાવર, વોશ બેસિન, ગીઝર અને નળમાંથી પાણી ટપકવું પણ વાસ્તુને ઈફેક્ટ કરે છે.
આ બધી વસ્તુઓ ખોટી દિશામાં લગાયેલી હોય તો વાસ્તુ દોષ લાગી શકે છે. વાસ્તુ દોષ લાગવા પર વ્યક્તિ ગમે તેટલું કમાય તેમ છતાં ઘરમાં પૈસા નથી ટકતા, નકારાત્મકતા પ્રવેશ કરે છે. ઘરમાં બીમારીઓની સાથે કલેશનો વાસ થઈ જાય છે. એવી સ્થિતિમાં વ્યક્તિનું મન પરેશાન રહે છે. જો તમારા ઘરમાં તેમાંથી કોઈ પણ સ્થિતિ બની રહી છે તો ઘરનું વાસ્તુ જરૂર તપાસી લો. ઘરમાં લાગેલો નળ, વોશ બેસિનથી લઈને ગીઝર સુધીની દિશા જરૂર જોઈલો.
કઈ દિશામાં હોવો જોઈએ નળ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીનો નળ અને શાવરને ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ત્યાં જ વોશ બેસિનને ઈશાન કોણમાં લગાવવું જોઈએ. ગીઝરને આગ્રેય ઈશાન કોણમાં લગાવી શકો છો. ત્યાં જ પાણીનો નિકાસ ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ નથી થતી. ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પરિવારની પ્રગતિ થાય છે.
ટપકતા નળથી વ્યર્થ જાય છે ધન
શાવરથી લઈને નળને યોગ્ય સ્થાન પર લગાવવાથી લઈને તેમાંથી પાણી ન ટપકે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ. પાણીનો ઉપયોગ કરી નળને સારી રીતે બંધ કરવો જોઈએ. ઘરમાં કોઈ પણ નળમાંથી ટપકતા પણી તમારી તિજોરીને ખાલી કરી દે છે. નળથી દરેક સમયે પાણી ટપકવાથી ધન વ્યર્થ કાર્યોમાં ખર્ચ થાય છે. માટે આર્થિક સ્થિતિ કમજોર થઈ જાય છે. તેનાથી બચવા માટે શાવર અને નળને સારી રીતે બંધ કરો.
આ દિશામાં ભૂલથી પણ ન લગાવો ઈલેક્ટ્રોનિક સામાન
કોઈ પણ ઘરમાં ઘણા બધા ઈલેક્ટ્રોનિક સામાન હોય છે. વાસ્તુ અનુસાર ઈલેક્ટ્રોનિક સામાન, જે ગરમી ઉત્પન્ન કરે છે તેમને ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવા જોઈએ. આ દિશામાં રાખેલા ઈલેક્ટ્રોનિક સામાનને તરત હટાવી લો. આ વાસ્તુ દોષ લગાવે છે. સંબંધમાં મુશ્કેલીઓ ઉભી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ