વાસ્તુ ટીપ્સ / આ છોડને ઘરમાં લગાવવાથી ક્યારેય નહીં સર્જાય નાણાંની અછત, વાસ્તુ દોષ પણ થશે દૂર

vastu shastra for shami plant no shortage of money by planting shami plant in the house shami dur karega vastu dosha upaay

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી બધી ચીજ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે ઘરમાં કઈ વસ્તુને રાખવી જોઈએ અને કઈ વસ્તુને ના રાખવી જોઈએ. ચીજ વસ્તુને રાખવાની દિશા અને રાખવાની પદ્ધતિ પણ. જો આ ચીજવસ્તુઓમાં થોડી છેડછાડ થાય છે તો ઘરની આજુબાજુનો માહોલ નકારાત્મકતાથી ભરાઈ જાય છે. જેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ