બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Vantara has been built by Reliance in Jamnagar What is it finally?
Priyakant
Last Updated: 01:15 PM, 27 February 2024
Vanatara Rescue Centre : ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમનો આખો પરિવાર આ દિવસોમાં પ્રી-વેડિંગ સેરેમનીને લઈને ઉત્સાહિત છે. આ તરફ પ્રી-વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણી એક અલગ જ રૂપમાં દેખાયા હતા, તેમણે પોતે જ જંગલી પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના સંરક્ષણ માટે થઈ રહેલા કામ વિશે માહિતી આપી હતી.
શું છે આ વનતારા રેસ્ક્યુ સેન્ટર ?
અનંત અંબાણીએ જંગલી પ્રાણીઓ માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું કે જે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે. વન્યજીવોના સંરક્ષણ વિશે વાત કરતાં અનંત અંબાણીએ કહ્યું, આ મારો પેશન છે. અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે. પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો છે.
Reliance Foundation's Vantara, India's first-of-its-kind animal rescue and conservation programme in Gujarat's Jamnagar pic.twitter.com/zAlib6DSM2
— ANI (@ANI) February 26, 2024
હું જેટલો મુંબઈનો છું તેટલો જ હું જામનગરનો છું: અનંત અંબાણી
મુંબઈ છોડીને જામનગર આવવાના પ્રશ્ન પર અનંત અંબાણી કહે છે કે, હું જેટલો મુંબઈનો છું તેટલો જ હું જામનગરનો છું. દાદા (ધીરુભાઈ અંબાણી)એ જામનગરમાં રિફાઈનરીનું સપનું જોયું હતું. પિતા (મુકેશ અંબાણીએ) દાદાનું સપનું પૂરું કર્યું. આજે જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે. આ સાથે તેણે વધુમાં કહ્યું કે 'મારી માતા (નીતા અંબાણીએ) જામનગરમાં 1000 એકરનું જંગલ બનાવ્યું હતું. 1995થી માતાએ ખૂબ જ મહેનત કરી છે. માતાએ જામનગરમાં ટાઉનશીપ બનાવી.અહીં તેમણે 8.5 કરોડ વૃક્ષો વાવ્યા. આજે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ છે.
#WATCH | The state-of-the-art Elephant Hospital at Vantara, India's first-of-its-kind animal rescue and conservation centre, in Gujarat's Jamnagar pic.twitter.com/F0jBAjuEC8
— ANI (@ANI) February 26, 2024
વનતારા રેસ્ક્યુ સેન્ટર બનાવાયું હતું ?
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, તેમણે કોવિડ સમયગાળા દરમિયાન જંગલી પ્રાણીઓ માટે બચાવ કેન્દ્ર શરૂ કર્યું હતું. જ્યારે કોરોના ચરમસીમા પર હતો. આ માટે તેણે 600 એકરમાં જંગલ બનાવ્યું છે. તેમણે કહ્યું કે અમે હાથીઓ માટે એક સંપૂર્ણ બચાવ કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં અમે વર્ષ 2008માં પ્રથમ હાથીને બચાવ્યો હતો. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ સેન્ટર વર્ષ 2020 માં શરૂ થયું હતું.
Reliance Industries and Reliance Foundation’s newly launched Vantara programme focuses on the rescue, treatment, care and rehabilitation of injured, abused and threatened animals, both in India and abroad. 🐘✨
— Reliance Foundation (@ril_foundation) February 26, 2024
This is the story of a young elephant Tarzan, who underwent a very… pic.twitter.com/XbMAqL7D02
વધુ વાંચો: છેલ્લાં એક વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓ આવ્યા ગીર અભ્યારણ્યની મુલાકાતે, આવક કરોડોમાં પહોંચી
આ સાથે આ અનંત અંબાણીએ કહ્યું કે, ગ્રીન્સ ઝૂઓલોજિકલ રિસર્ચ એન્ડ રેસ્ક્યુ સેન્ટર માટે કુલ 3,000 લોકો અમારી સાથે કામ કરી રહ્યા છે. જેમાં લગભગ 20-30 સ્થળાંતર કરનારાઓ છે, આ બધા લોકો આ કેન્દ્રમાં શિક્ષકો અથવા પ્રોફેસરની ભૂમિકામાં છે. આ બચાવ કેન્દ્રમાં રોજગારનું વર્ણન કરતાં અનંત અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં અમે એવા લોકોને નોકરીએ રાખીએ છીએ જેઓ વેટરિનરીમાં ગ્રેજ્યુએશન ડિગ્રી ધારક હોય. આ ઉપરાંત અમારી પાસે સારા ડૉક્ટરો પણ છે, જેઓ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ ભાવુક છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP