બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Union Cabinet approves 'PM-eBus Sewa' for augmenting city bus operations: Union Minister Anurag Thakur
Hiralal
Last Updated: 03:44 PM, 16 August 2023
ઈલેક્ટ્રીક બસોની મોટી ખરીદી માટે કેન્દ્ર સરકારે એક મહત્વની યોજનાને મંજૂરી આપી છે. પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં "PM E-Bus Sevaને લીલીઝંડી આપી દેવાઈ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 10,000 નવી ઈલેક્ટ્રીક બસો ખરીદીને રાજ્યોને પૂરી પાડશે જેને માટે કુલ ખર્ચ 57,613 કરોડ આવશે. ઈલેક્ટ્રીક વાહનોના પ્રોત્સાહનની દિશામાં આ એક મોટું પગલું છે કારણ કે આ પહેલા ક્યારેક આટલી મોટી સંખ્યામાં બસો ખરીદાઈ નથી.
VIDEO | "In today's Cabinet meeting PM E-bus scheme has been approved keeping environment and future mind. 10,000 e-buses will be rolled out in 100 cities under this scheme," says Union minister @ianuragthakur. pic.twitter.com/av4OVaw3kS
— Press Trust of India (@PTI_News) August 16, 2023
Union Cabinet approves 'PM-eBus Sewa' for augmenting city bus operations: Union Minister Anurag Thakur
— Press Trust of India (@PTI_News) August 16, 2023
169 શહેરોને મળશે 10,000 નવી ઈલેક્ટ્રીક બસો
દેશના 169 શહેરોમાં 10,000 બસો પૂરી પાડવામાં આવશે અને 181 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે. નવી ઈલેક્ટ્રીક બસો શહેરોમાં આવવાને કારણે 45,000-55,000 ડાયરેક્ટ નોકરીઓ ઊભી થશે.
Union Cabinet approves seven multi-tracking projects of Indian Railways: Union minister Ashwini Vaishnaw
— Press Trust of India (@PTI_News) August 16, 2023
રેલવેના 7 પ્રોજેક્ટને પણ મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે રેલવે સાથે જોડાયેલા 7 પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ યોજનાઓ નવી રેલવે લાઇન નાંખવા અને રેલવે લાઇન અપગ્રેડ કરવા સાથે સંબંધિત છે. આ યોજનાઓ લગભગ 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થશે.
અનુરાગ ઠાકુરે માહિતી આપી
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને આ મુજબની માહિતી આપી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime