બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
MayurN
Last Updated: 11:33 AM, 25 December 2022
હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. લોકો તેને ઘરમાં લગાવવાને શુભ માને છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી અનેક સમસ્યાઓથી રાહત મળે છે. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં ખુશીઓ આવવા લાગે છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તુલસીના વાસણમાં કેટલાક વિશેષ ચિહ્નો બનાવવામાં આવે તો ભાગ્ય સાથ આપવા લાગે છે.
ચક્ર
જો તુલસીના વાસણમાં/કુંડમાં ચક્રનું નિશાન કે ચિન્હ બનાવવામાં આવે તો તેનાથી આર્થિક સ્થિતિમાં આશીર્વાદ મળવા લાગે છે. તેનાથી મનુષ્યના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને મન શાંત રહે છે.
સ્વસ્તિક
તુલસીના કુંડ પર સ્વસ્તિકનું પ્રતીક બનાવવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે કુંડ પર સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના ઘરને સુખ-સમૃદ્ધિથી ભરી દે છે.
શંખ
પૂજામાં શંખનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે ઘરમાં સવાર-સાંજ શંખનો અવાજ ગુંજતો હોય, તે ઘરમાં ક્યારેય નકારાત્મકતા રહી શકતી નથી. આવી સ્થિતિમાં તુલસીના કુંડ પર શંખનું નિશાન લગાવવાથી બાધાઓ દૂર થાય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy