બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:23 AM, 9 July 2026
1/6
સનાતન ધર્મમાં જેમ ચોક્કસ તિથિઓનું મહત્વ છે, તેમ અઠવાડિયાના દરેક દિવસનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, દરેક દિવસ કોઈ ચોક્કસ દેવતા અને ગ્રહને સમર્પિત હોય છે. તે મુજબ જ વિવિધ ધાર્મિક વિધિઓ અને નિયમોનું પાલન કરવામાં આવે છે. આજે ગુરુવાર છે. શાસ્ત્રો મુજબ, ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના ગુરુ એવા બૃહસ્પતિને સમર્પિત છે, તેથી જ આ દિવસને 'બૃહસ્પતિવાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
2/6
3/6
4/6
5/6
6/6
ગુરુવારે લોકો તેમના ગુરુઓનું યાદ કરે છે, આ દિવસે ગુરુની પૂજા કરવાથી અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે. જ્ઞાન અને કારકિર્દીમાં સફળતા મેળવવા માટે લોકો આ દિવસે વ્રત પણ રાખે છે. આ ઉપરાંત, જીવનમાં પ્રગતિ સાધવા માટે ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે અને વિવિધ વિશેષ વિધિઓ કરવામાં આવે છે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ