બ્રેકિંગ ન્યુઝ
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરના સંતરામપુરામાં મંગળ બન્યો અમંગળ: અકસ્માતમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત
Last Updated: 09:16 AM, 30 April 2024
મહીસાગરનાં સંતરામપુરામાં અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા હતા. અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં 2 સગા ભાઈનાં ઘટનાં સ્થળે મોત જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. યુવાનોનાં મોતને લઈ ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સંતરામપુર પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT