બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

logo

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા

logo

અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ

logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરના સંતરામપુરામાં મંગળ બન્યો અમંગળ: અકસ્માતમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત

અ'મંગળ ઘટના / મહીસાગરના સંતરામપુરામાં મંગળ બન્યો અમંગળ: અકસ્માતમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત

Last Updated: 09:16 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરનાં સંતરામપુરામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. અજાણ્યા વાહનની ટક્કરે 2 સગા ભાઈઓનાં ઘટનાં સ્થળે જ મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

મહીસાગરનાં સંતરામપુરામાં અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા હતા. અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં 2 સગા ભાઈનાં ઘટનાં સ્થળે મોત જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. યુવાનોનાં મોતને લઈ ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સંતરામપુર પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ