બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 10:48 PM, 2 September 2023
ભારતમાં બ્લડ પ્રેશરની સમસ્યા ભોગવતા લોકોમાં દિવસે અને દિવસે ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ભારતમાં હાઈ બ્લડ પ્રેશરને લઈને એક અભ્યાસમાં આંચકાજનક દાવો કરાયો છે. સંશોધનમાં સામે આવ્યું કે ભારતમાં દર 4 માંથી 3 દર્દીઓનું બ્લડપ્રેશર મર્યાદા બહાર એટલે કે વધઘટમાં છે. 'ધ લેન્સેટ રિજનલ હેલ્થ' જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ દરમિયાન આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
બીપીએ હૃદયના દર્દીઓના અકાળ મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ ગણી શકાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, નવી દિલ્હી અને યુ.એસ.માં બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સહિત સંશોધકોની એક ટીમે 2001 પછી પ્રકાશિત થયેલા 51 અભ્યાસોની પદ્ધતિસરની તપાસ કરી જેમાં ભારતમાં હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણના દરો જાણવા મળ્યા છે.
41 ટકા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશર
અભ્યાસ દરમિયાન સંશોધકોને જાણવા મળ્યું કે 41 ટકા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણની સ્થિતિ ચિંતાજનક છે અને 12 ટકા ગ્રામીણ દર્દીઓના નિયંત્રણના વધુ ખરાબ દર હોવાથી આ બ્લડ પ્રેશર એ હૃદય રોગ માટેનું સૌથી મોટું કારણ બને છે. મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર ભારતમાં મૃત્યુના મુખ્ય કારણમાં ટોચનું કારણ બને છે. આથી હાઈ બ્લડ પ્રેશરના કાબુમાં રાખવુએ હૃદયના દર્દીઓમાં મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે આવકારદાયક સાધન છે.
6 ટકાથી વધીને 23 ટકા થઈ
અભ્યાસમાં કેરળ રાજ્યના સંશોધકો જોડાયા હતા. આ સંશોધકોએ એવું કહ્યું કે જાગૃતિ અને આરોગ્યની સુવિધા વચ્ચે પણ છેલ્લા 21 વર્ષમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સક્ષમ દર્દીઓની સંખ્યા 6 ટકાથી વધીને 23 ટકા થઈ ગઈ છે.
આટલી આદત બદલો
વજન ઘટાડવુંએ બ્લડ પ્રેશર ઘટાડવામાં મુખ્ય બાબત સાબિત થઈ શકે છે. લોહીના પ્રવાહને સુધારવા માટે વ્યાયામ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં આ સમસ્યાનો ભોગ બનવાથી બચવા માટે તંદુરસ્ત આહાર લેવો જોઈએ. આહારમાં તાજા ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો તથા સોડિયમ, ખાંડ અને ટ્રાન્સ ચરબીવાળા ખોરાકને ટાળવો જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime