બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / These foods should always be eaten raw cooking destroys all the nutrients

જરૂરી વાત / હંમેશા કાચા જ ખાવા જોઈએ આ ફૂડ્સ, રાંધવાથી ખતમ થઈ જાય છે બધા જ ન્યૂટ્રિશન્સ

Arohi

Last Updated: 07:59 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોડીને હેલ્ધી રાખવા માટે ફળ અને શાકભાજીનું સેવન જરૂર કરવું જોઈએ. પરંતુ અમુક વસ્તુઓને રાંધીને ખાવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તમે કાચા ફળો અને શાકભાજી પોતાની ડાયેટમાં શામેલ કરી શકો છો.

  • બોડીને હેલ્ધી રાખવા કરો ફળ અને શાકભાજીનું સેવન 
  • પરંતુ આ ફૂડ્સને રાંધવાની ન કરતા ભૂલ 
  • રાંધવાથી ખતમ થઈ જાય છે બધા જ ન્યૂટ્રિશન્સ

બોડીને હેલ્ધી રાખવા માટે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. પરંતુ અમુક વસ્તુઓને રાંધીને ખાવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે જેના કારણે તમારી બોડીને સંપૂર્ણ ફાયદો નથી મળતો. માટે તેને કાચું જ ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. 

એવામાં જો તમે પણ આ ફૂડ્સને પોતાની ડાયેટમાં શામેલ કરવા માંગો છો તો પ્રયત્ન કરો કે તમે તેને કાચુ જ ખાઓ. આવો જાણીએ કે તમારે કઈ વસ્તુઓને રાંધીને નહીં પરંતુ કાચુ જ ખાવું જોઈએ...

આ વસ્તુઓને કાચી ખાવાથી મળશે ઘણા લાભ 

ડુંગળી 
ડુંગળી જેવા શાકભાજીને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આમ તો ડુંગળીને શાકભાજીની ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીને કાચી ખાવાથી વધારે ફાયદો મળે છે. એવું એટલા માટે કારણ તે ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે લિવરને યોગ્ય કરવાનું કામ કરે છે. આ ડુંગળીને કાચી ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. 

બીટ 
બીટ આયર્નથી ભરપુર શાકભાજી છે જેને કાચી ખાવાથી વધારે ફાયદો મળે છે. માટે આ શાકભાજીને કાચી ખાવી જોઈએ. જણાવી દઈએ કે બીટને કાચુ ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેવામાં મદદ મળે છે. તેની સાથે જ તમારી બોડી એનર્જીથી ભરપૂર રહે છે. 

ટામેટા 
ટામેટાને શાકભાજી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ જો તમે વિચારી રહ્યો છો કે ટામેટાના પોષક તત્વોનો ફોયદો લેવા માંગો છો તો તેને સલાડના રૂપમાં ખાવું વધારે ફાયદાકારક હોય છે. એવું એટલા માટે કારણ કે ટામેટાને રાંધીને ખાવાથી તેના પોષક તત્વો ખતમ થઈ જાય છે. માટે તેને કાચા ખાવા વધારે ફાયદાકારક છે. 

બ્રોકલી 
બ્રોકલી હેલ્ધી શાકભાજીમાંથી એક છે. માટે તેનું સેવન જરૂર કરવું જોઈએ. બ્રોકલીને હંમેશા કાચી સલાડના રૂપમાં ખાવાથી ફાયદાકારક હોય છે. પરંતુ તો પણ જો તમે તેને રાંધવા માંગો છો તો ફક્ત મીઠાનો જ ઉપયોગ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ