બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 07:59 PM, 14 February 2023
બોડીને હેલ્ધી રાખવા માટે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. પરંતુ અમુક વસ્તુઓને રાંધીને ખાવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે જેના કારણે તમારી બોડીને સંપૂર્ણ ફાયદો નથી મળતો. માટે તેને કાચું જ ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.
એવામાં જો તમે પણ આ ફૂડ્સને પોતાની ડાયેટમાં શામેલ કરવા માંગો છો તો પ્રયત્ન કરો કે તમે તેને કાચુ જ ખાઓ. આવો જાણીએ કે તમારે કઈ વસ્તુઓને રાંધીને નહીં પરંતુ કાચુ જ ખાવું જોઈએ...
આ વસ્તુઓને કાચી ખાવાથી મળશે ઘણા લાભ
ડુંગળી
ડુંગળી જેવા શાકભાજીને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આમ તો ડુંગળીને શાકભાજીની ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીને કાચી ખાવાથી વધારે ફાયદો મળે છે. એવું એટલા માટે કારણ તે ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે લિવરને યોગ્ય કરવાનું કામ કરે છે. આ ડુંગળીને કાચી ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
બીટ
બીટ આયર્નથી ભરપુર શાકભાજી છે જેને કાચી ખાવાથી વધારે ફાયદો મળે છે. માટે આ શાકભાજીને કાચી ખાવી જોઈએ. જણાવી દઈએ કે બીટને કાચુ ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેવામાં મદદ મળે છે. તેની સાથે જ તમારી બોડી એનર્જીથી ભરપૂર રહે છે.
ટામેટા
ટામેટાને શાકભાજી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ જો તમે વિચારી રહ્યો છો કે ટામેટાના પોષક તત્વોનો ફોયદો લેવા માંગો છો તો તેને સલાડના રૂપમાં ખાવું વધારે ફાયદાકારક હોય છે. એવું એટલા માટે કારણ કે ટામેટાને રાંધીને ખાવાથી તેના પોષક તત્વો ખતમ થઈ જાય છે. માટે તેને કાચા ખાવા વધારે ફાયદાકારક છે.
બ્રોકલી
બ્રોકલી હેલ્ધી શાકભાજીમાંથી એક છે. માટે તેનું સેવન જરૂર કરવું જોઈએ. બ્રોકલીને હંમેશા કાચી સલાડના રૂપમાં ખાવાથી ફાયદાકારક હોય છે. પરંતુ તો પણ જો તમે તેને રાંધવા માંગો છો તો ફક્ત મીઠાનો જ ઉપયોગ કરો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime