બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / રાજકોટ / There has been a sharp increase in Gir, there has been such an increase in the number compared to last year, the death toll is also alarming
Vishal Khamar
Last Updated: 07:16 PM, 28 February 2023
પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોનાં વસવાટ મુદ્દે વનમંત્રીને સાંસદ રમેશ ધડુકનાં પત્રથી વિવાદ થયો છે. જેમાં બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ જોખમી હોવાનો સાંસદે પત્ર લખ્યો હતો. ત્યારે સિંહોનાં વસવાટ થશે તો માલધારીઓ માટે આફતરૂપપ હોવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. જેમાં પોરબંદરરમાં સિંહ પ્રેમીઓએ રમેશ ધડુકના પત્રનો વિરોદ કર્યો હતો. ત્યારે સાંસદ રમેશ ધડુકે પત્રમાં સિંહોનો વસવાટ થશે તો માલધારીઓ માટે આફતરૂપ હોવાનો નિર્દેશ કર્યો હતો. જેથી પોરબંદરમાં સિંહ પ્રેમીઓએ રમેશ ધડુકનાં પત્રનો વિરોધ કર્યો હતો. સિંહ પ્રેમીઓનાં વિરોધ બાદ સાંસદ રમેશ ધડુકની પીછેહઠ કરી છે. વિરોદ બાદ સાંસદે ફરી વનમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ સિંહોનો વસવાટ થાય તો અમને વાંધો નથીનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ભાજપના સાંસદ દ્વારા ટૂંકા સમયમાં બે પત્રમાં અલગ અલગ રીતે તેઓએ રજૂઆત કરતા તેમનાં પત્રો ચર્ચાસ્પદ બન્યો છે.
વિધાનસભા ગૃહમાં માંગરોળના ધારાસભ્યના પ્રશ્ન પર સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં ગીર વિસ્તારમાં 334 સિંહો છે. જ્યારે સિંહની સંખ્યામાં 30 સિંહનો વધારો થયો છે. જ્યારે ડિસેમ્બર 2022 સુધીમાં 334 સિંહ હોવાનો અંદાજ છે.
અકુદરતી મૃત્યુ અટકાવવા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકર મુકાયાઃ સરકાર
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કહ્યું હતું કે અકુદરતી મૃત્યું અટકાવવા માર્ગો પર સ્પીડ બ્રેકર મુકાયા છે. ત્યારે સિંહ તથા વન્ય પ્રાણીઓની હત્યા અટકાવવા પગલા ભરાયા છે. તેમજ રાજ્યમાં વર્ષે 2021-22 માં 240 સિંહ બાળના મૃત્યું થયા. વર્ષે 2021-22 માં 370 દિપડાના મૃત્યું થયા. જ્યારે વર્ષ 2021-22 માં 214 સિંહોનાં કુદરતી મૃત્યું થયા. વર્ષ 2021-22 માં 256 દિપડાના કુદરતી મૃત્યું થયા. તેમજ વર્ષ 2021-22 માં 26 સિંહોનાં અકુદરતી મૃત્યું થયા. જ્યારે વર્ષ 2021-22 માં 114 દિપડાનાં અકુદરતી મૃત્યું થયા છે.
છેલ્લા વર્ષમાં કોઈ સહાય ન આપી હોવાનો ગૃહમાં રાજય સરકારનો જવાબ
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. સિંહના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પૈસા ન આપ્યા હતા. રાજ્ય સરકારે અલગ અલગ કામો માટે નાણાંકીય સહાય માંગી હતી. છેલ્લા વર્ષમાં કોઈ સહાય ન આપી હોવાનો ગૃહમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. તેમજ વિવિધ 12 યોજનાઓ માટે સહાય માંગવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime