બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Vishal Khamar
Last Updated: 05:51 PM, 14 April 2023
ખેડાનાં નડિયાદમાં કોકરણ મંદિર નજીક ઈ બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે ટાઈન પોલીસે ઘટનાને ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી.
CCTV : રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત, કાર ચાલકની ભૂલે મહિલાનો ગયો જીવ, નડિયાદનો બનાવ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 14, 2023
(આ વીડિયોમાં કોઈ સેન્સેટીવ દ્રશ્યો બતાવવામાં આવ્યા નથી ફક્ત ન્યૂઝના હેતુથી રોડ સેફટીના નિયમોનું પાલન થાય તે માટે અપલોડ કરવામાં આવ્યો છે.)#gujarat #banaskantha #vtvgujarati pic.twitter.com/KumWha10Jo
જામનગરથી પીટોલ બોર્ડર જતી લુણાવાડા ડેપોની બસ ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતએ સમયે બન્યો જ્યારે બસ પીટોલ બોર્ડર જતી હતી. ત્યારે સંતરામપુર પાસે આવેલા રીંછડી ગામે બસ ખાડામાં ખાબકી હતી. બસમાં સવાર 47 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
બનાસકાંઠાના વાવડી ગામની નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. ત્યારે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલમાં ખાબકી હોવાની જાણ માર્ગ પરથી પસાર થતા લોકોને થતા રાહદારીઓ દ્વારા કાર ચાલકને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. કાર કેનાલમાં ખાબકતા ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime