ક્રિકેટ / કોરોના વાયરસ : ભારત-સાઉથ આફ્રિકાની સીરીઝને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય, ટિકિટના પૈસા નહીં બગડે

the remaining two ODIs of the ongoing series between India and South Africa to be played behind closed doors

કોરોના વાયરસની અસર ભારતીય ક્રિકેટ પર પણ જોવા મળ્યો છે. આવામાં BCCI એ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 15 અને 18 માર્ચે રમાનારી સીરીઝની બીજી અને ત્રીજી વન-ડે મૅચનું આયોજન ખાલી સ્ટૅડિયમમાં કરવાની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ