બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / The Modi government is preparing to bring the biggest plan for your house at Rs 500, work will take time in crisis
Hiralal
Last Updated: 10:13 PM, 28 July 2021
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી લોન્ચ થનારી હોમ ઈન્સોરન્સ સ્કીમમાં મોદી સરકાર કુદરતી આપદાઓને કારણે ઘરોને થનારા નુકશાનને કવર કરવા માટે 3 લાખ સુધીનો વીમો પણ આપવાની જોગવાઈ કરવાની છે જેથી કરીને જો કોઈ કુદરતી હોનારતને કારણે ઘરોને નુકશાન થાય તો નવું ઘર બનાવી શકાય અથવા તો રિપેર કરાવી શકાય. તે ઉપરાંત ઘરના સામાનનો પણ 3 લાખ સુધીનો વીમો મળશે, પોલીસી લેનાર ફેમિલીના બે સભ્યોને 3-3 લાખનો પર્શનલ એક્સીડન્ટ વીમો પણ મળશે.
500 રુપિયાનું પ્રીમિયમ હોઈ શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર અને ખાનગી વીમા કંપનીઓ કેન્દ્ર સરકારની આ વીમા યોજનાનું સંચાલન કરશે અને તેનું પ્રીમિયમ લોકોના બેંક ખાતા સાથે જોડવામાં આવશે. વીમા કંપનીઓએ પોલિસી દીઠ વર્ષે 1000 નું પ્રીમિયમ નક્કી કરવા માંગે છે પરંતુ આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 500 રુપિયા રાખવાની સરકારની ઈચ્છા છે. ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતોને કારણે લોકોને થયેલા નુકસાન સામે લોકોને સુરક્ષા કવચ પૂરા પાડવાના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકાર આ યોજનાને મોટા પાયે યોજના બનાવી રહી છે. ઉલ્લેખીય છે કે મોદી સરકાર દ્વારા પહેલાથી જ બે સામાજિક સુરક્ષા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પ્રધાન જીવન જ્યોતિ બીમા યોજના (પીએમજેજેબીવાય) છે. જેની શરૂઆત 2015 માં કરવામાં આવી હતી. 55 વર્ષની વય સુધી આ યોજનામાં લાઇફ કવર ઉપલબ્ધ છે. કોઈ કારણસર વીમાધારકનું મોત થાય તો નામાંકિતને રૂ. બે લાખનું કવર મળે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષની વય સુધી લઈ શકાય છે.
બીજી યોજના પ્રધાન સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાય) છે. તેને 2015 માં પણ શરૂ કરાઈ હતી. આ યોજના હેઠળ, વીમા કંપનીને આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. બીજી બાજુ, કાયમી આંશિક અપંગતાના કિસ્સામાં, 1 લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે. 18 થી 70 વર્ષની વયના ભારતીય આ યોજનામાં નોંધણી કરાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024