બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / ધર્મ / મે મહિનામાં શુક્રનું વૃષભમાં થશે ગોચર, આ ત્રણ રાશિના જાતકોની ખૂલી જશે કિસ્મત

જ્યોતિષ / મે મહિનામાં શુક્રનું વૃષભમાં થશે ગોચર, આ ત્રણ રાશિના જાતકોની ખૂલી જશે કિસ્મત

Last Updated: 02:51 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ મે મહિનામાં વૃષભ રાશિમાં ગોચર કરશે જેથી કેટલાક જાતકોને તેનો ખૂબ ફાયદો થવાનો છે.

મે મહિનાની 19મી તારીખે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થશે. આ રાશિ પરિવર્તનથી દરેક રાશિ પર પ્રભાવ પડે છે. શુક્ર 19 મેના રોજ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેથી કેટલાક રાશિના જાતકોના જીવનમાં ભૌતિક સુખ સમૃદ્ધિ આવશે. તમને અહીં એ રાશિ વિશે માહિતી આપીશું કે જેમનું ભાગ્ય આ પરિવર્તનથી ખુલી જવાનું છે.

વૃષભ - શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિમાં થવાનું હોવાથી આ રાશિના જાતકોને વિશેષ ફાયદો થશે. આ રાશિના જાતકોની ધન-સંપત્તિ વધશે. જે લોકો વેપાર કરે છે તેમને ફાયદો થશે. તમારી મોટી ડીલ ફાઈનલ થઈ શકશે. તમને દરેક બાબતે સફળતા મળશે.

astrology

સિંહ - શુક્રના ગોચરથી સિંહ રાશિના લોકોને ખૂબ ફાયદો થશે. તમને કરિયરમાં નવી તકો મળશે. જે લોકો નોકરી કરે છે અને પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમનું પ્રમોશન થઈ શકે છે. નોકરીમાં નવા અવસર ઉભા થશે. જો તમે નવા કામની શરૂઆત કરશો તો તમને ફાયદો થશે. માન-સન્માન વધશે. સંબંધો મજબૂત થશે. આ રાશિના કેટલાક લોકોના વિવાહ થવાની શક્યતા છે.

વધુ વાંચો: ભૂલથી પણ ઘરના બેડરૂમમાં આ છોડવાઓ ન રાખતા, નહીંતર સુખ-શાંતિ ભંગ થઇ જશે

વૃશ્ચિક - આ રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના જાતકોની સુખ-સુવિધાઓ વધશે. વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. તમારી આવકમાં વધારો થશે. કરિયરમાં નવી તકો મળશે જેનાથી તમને સફળતા મળશે. જે લોકો બિઝનેસ કરે છે તેમના વેપારમાં વૃદ્ધિ થશે. સારી કમાણી થશે. પ્રેમ સંબંધમાં પણ તમને સફળતા મળશે. તમને નસીબ સાથ આપશે જેનાથી ધન લાભ થવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ