બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપ ટીમના એલાન પૂર્વે જાડેજાની બેટિંગ પર ઉઠ્યા સવાલ, કહ્યું 'તે એટલા સારા નથી'

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડકપ ટીમના એલાન પૂર્વે જાડેજાની બેટિંગ પર ઉઠ્યા સવાલ, કહ્યું 'તે એટલા સારા નથી'

Last Updated: 11:46 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: રવિન્દ્ર જાડેજાને ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા મોટી ચેતાવણી મળી છે. પૂર્વ દિગ્ગજે કહ્યું છે કે વર્લ્ડ કપની રીતે જોતા તે એટલા સાર નથી.

ટી20 વર્લ્ડ કપ 2024ની ચર્ચા જોરો પર છે. હાલ રમાઈ રહેલા IPL 2024 બાદ T20 World Cup 2024ની શરૂઆત થશે. હાલ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું સિલેક્શન નથી થયું. પરંતુ તેના પહેલા સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મોટી ચેતાવણી મળી છે. હકીકતે વર્લ્ડ કપ પહેલા જાડેજાની બેટિંગ પર સવાલ ઉભા થયા છે અને કહેવામાં આવ્યું છે કે તે નંબર સાત પર બેટિંગ માટે એટલા યોગ્ય નથી.

jadeja-1

IPL 2024માં જાડેજા કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યા. જાડેજાનું આ ખરાબ ફોર્મ તેમને ટી20 વર્લ્ડ કપ 2024થી બહારનો રસ્તો દેખાડી શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ટોમ મૂડી આઈપએલમાં જાડેજાના પર્ફોર્મન્સથી બિલકુલ પણ ખુશ નથી.

શું કહ્યું ટોમ મૂડીએ?

ટોમ મૂડીએ કહ્યું, "હું જાડેજાને એટલા માટે લઉ કે હું બેસ્ટ લેફ્ટ આર્મ સ્પિન વિકલ્પ જોઈ રહ્યો છું. તે દેશમાં બેસ્ટ લેફ્ટ આર્મ સ્પિનર છે. મારા પ્લેઈંગ ઈવેલનમાં આ નંબર સાત પર બેટિંગ નહીં કરે. મને નથી લાગતું કે વર્લ્ડ કપમાં નંબર સાત પર બેટિંગ કરવા માટે તે યોગ્ય છે. તેમણે પોતાનો સ્ટ્રાઈક રેટથી આ સાબિત કરી દીધુ છે. તમને નંબર સાત પર બેટિંગ માટે ઈમ્પેક્ટ ટાઈપનો પ્લેયર જોઈએ."

વધુ વાંચો: ભૂલથી પણ ઘરના બેડરૂમમાં આ છોડવાઓ ન રાખતા, નહીંતર સુખ-શાંતિ ભંગ થઇ જશે

ઈરફાન પઠાને પણ કહી આ વાત

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ પણ આ વાતચીતનો ભાગ હતા. ઈરફાને પણ માન્યું કે જાડેજા નંબર સાત પર બેટિંગ માટે યોગ્ય નથી. પઠાને કહ્યું કે જાડેજાની જગ્યા પર નંબર સાત પર રોહિત શર્માની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડિયાને એક યોગ્ય ફિનિશરને રમાડવો જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ