બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The bail granted to 2 clerks in the Morbi Bridge disaster case has been challenged in the Supreme Court

ઢીલી નીતિ? / મોરબી બ્રિજ દુર્ઘટના: ગુજરાત સરકારે આરોપી 2 ક્લાર્કના જામીન વિરુદ્ધ અરજી ન કરી, પીડિત પરિવારોએ ફેક્યો કોર્ટમાં પડકાર

Dinesh

Last Updated: 09:55 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Bridge Collapse case : મોરબી બ્રિજ દુર્ઘટનામાં 2 ક્લાર્કને અપાયેલા જામીનને સુપ્રીમકોર્ટમાં પડકારાયા છે. અત્રે જણાવીએ કે, ગુજરાત સરકારના બદલે પીડિત પરિવારોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી છે

  • મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ
  • પીડિત પરિવારોએ કરી અરજી
  • 2 ક્લાર્કને અપાયેલા જામીનને પડકાર્યા


Morbi Bridge Collapse case : મોરબી બ્રિજ દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્રિજ દુર્ઘટનામાં 2 ક્લાર્કને અપાયેલા જામીનને સુપ્રીમકોર્ટમાં પડકારાયા છે. અત્રે જણાવીએ કે, ગુજરાત સરકારના બદલે પીડિત પરિવારોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી છે. 

રાહુલ ગાંધીને દોષી ઠેરવનાર જજ સહિત 68 અધિકારીઓના પ્રમોશન અટકી પડ્યા, 8મેએ સુપ્રીમ  કોર્ટમાં સુનાવણી | 68 officers promotion stuck Including the judge who  convicted Rahul ...

ગુજરાત હાઇકોર્ટે આપ્યા હતા જામીન 
ગુજરાત સરકારે આરોપી 2 ક્લાર્કના જામીન વિરુદ્ધ અરજી ન કરી હતી જેને લઈ પીડિત પરિવારોએ અરજી કરી છે. ગુજરાત હાઈકોર્ટે ટિકિટ વહેંચનાર 2 ક્લાર્કને જામીન મંજૂર કર્યા છે. જે સમગ્ર મામલાને લઈ પીડિત પરિવારોની અરજી પર આવતીકાલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 

બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો 
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 

મોરબી પુલ દુર્ઘટના: સ્થાનિક કોર્ટમાં FSLનો રિપોર્ટ રજૂ, ચોંકાવનારા ધડાકા,  તે દિવસે અધધ આટલી ટિકિટો આપી | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/morbi-bridge-accident' title='MORBI BRIDGE ACCIDENT'>MORBI BRIDGE ACCIDENT</a> FSL report in local  police shocking blast

શું છે મામલો?
30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની બની હતી ઘટના
ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો હતો જીવ
દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
જયસુખ પટેલની આગોતરા જામીનની અરજીમાં સુનાવણી ટળી હતી
ગુજરાત હાઈકોર્ટે ટિકિટ વહેંચનાર 2 ક્લાર્કને જામીન મંજૂર કર્યા 
2 ક્લાર્કને અપાયેલા જામીન મામલે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ