અવમાનના કેસ / સુપ્રીમ કોર્ટે વકીલ પ્રશાંત ભૂષણને તેમના નિવેદન અંગે પુનર્વિચાર કરવા બે દિવસનો સમય આપ્યો 

The apex court gave advocate Prashant Bhushan two days to reconsider his statement

સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણના અદાલતની અવમાનના કરવા અંગેના કેસમાં સજા અંગેની સુનાવણી મોકૂફ કરી હતી. કોર્ટે પ્રશાંત ભૂષણને તેમના નિવેદનો પર પુનર્વિચારણા કરવા કહ્યું અને તેના માટે તેમને સમય પણ આપ્યો હતો. જો કે પ્રશાંત ભૂષણના તેમના સ્ટેન્ડ પર કાયમ રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ