બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Swine flu cases increased due to cold in Ahmedabad

રોગચાળો / અમદાવાદીઓ ઠંડીમાં જરા સાચવજો, અચાનક આ રોગે ઉચક્યું માથું, ઘરે ઘરે ખાટલા જેવો સર્જાઇ શકે ઘાટ

Dinesh

Last Updated: 11:06 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા, ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

  • અમદાવાદમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું
  • સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
  • ઝાડા-ઉલટીના 221 કેસ, કમળાના 105 કેસ

અમદાવાદમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા છે. જો કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાડો થોડાક ઘટ્યો છે. ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. પાણીજન્ય રોગચાળામાં ચાલુ માસે ઝાડા-ઉલટીના 221 કેસ, કમળાના 105 કેસ, ટાઇફોઇડના 144 કેસ નોંધાય છે તો મચ્છર જન્ય રોગચાળામાં મલેરીયાના 11 કેસ, ઝેરી મલેરિયાનો 1 કેસ, ચિકન ગુનિયાના 1 કેસ નોંધાયો છે.
 

અમદાવાદમાં નોંધાયેલા કેસો

 

બીમારી

કેસ

સ્વાઇન ફ્લૂ 12
ઝાડા-ઉલટી

221

કમળો

105

ટાઈફોડ

144

મેલેરિયા

11

ઝેરી  મેલેરિયા

1

ચિકન ગુનિયાના

1

 

આજે રાજ્યમાં કોરોનાના 3 કેસ
આજે અમદાવાદમાં 2 અને બનાસકાંઠામાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ રાજ્યના 31 જિલ્લા એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.હાલ રાજ્યમાં કોરોનાના કુલ 25 એક્ટિવ કેસો છે. જેમાં 24 દર્દીઓ સ્ટેબલ તેમજ 1 વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 6,823 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં  કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,574 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ગુજરાતમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા એ સારા સમાચાર સમાન છે પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ