બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Suspecting An Affair, Man Kills Wife, Neighbour With Axe
Hiralal
Last Updated: 04:54 PM, 8 August 2023
મધ્ય પ્રદેશના નિવારીમાં ડબલ મર્ડરનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. નિવારી જિલ્લાથી ચાર કિલોમીટર દૂર આવેલા કૈના ગામમાં સોમવારે 35 વર્ષીય રામગોપાલ કુશવાહાએ પોતાની પત્ની અનિતા (30) અને પાડોશી ઘનશ્યામ રાયકવાર (35)ની કુહાડો મારીને હત્યા કરી નાખી હતી. આ શખ્સે તેની પત્ની અને પડોશીને ઘરમાં વાંધાજનક હાલતમાં જોયા હતા અને તે પછી તે ઉશ્કેરાયો હતો અને ત્યાંને ત્યાં જ બન્નેને ફેંસલો કરી નાખ્યો હતો. બન્નેને મારીને રામગોપાલ કુહાડો લઈને પોલીસમાં હાજર થઈ ગયો હતો અને પોતાનો ગૂનો કબુલી લીધો હતો.
પત્ની બીમારીને બહાને પડોશીને બોલાવીને શરીરસુખ માણતી
ઘનશ્યામ રાયકવારે મેલીવિદ્યા અને જાદૂ ટોણા કરતો હતો. અનિતા બીમારીની બહાને ઘનશ્યામને પોતાના ઘેર બોલાવતી અને તેની સાથે શરીર સુખ માણતી હતી પરંતુ એક દિવસ બન્નેના દિવસ ભરાઈ ગયા અને હંમેશને માટે ખામોશ થઈ ગયા.
પતિએ પત્ની અને પડોશીને પકડ્યાં વાંધાજનક હાલતમાં
અનિતાના પતિ રામગોપાલ કુશવાહાને લાંબા સમયથી પત્ની અને પાડોશી વચ્ચેના આડાસંબંધોનો શક હતો પરંતુ પકડાયા નહોતા. એક દિવસે તેણે કામથી બહાર જવાનો ઢોંગ કર્યો અને ઘરની બહાર છુપાઈ ગયો. થોડા સમય બાદ તેણે પોતાના પાડોશી ઘનશ્યામ રાયકવારને ઘરમાં પ્રવેશતા જોયો હતો. આ પછી તરત રામગોપાલ પણ અંદર ગયો અને ત્યાં જઈને જોયું તો પત્ની અને પડોશી શરીરસુખ માણી રહ્યાં હતા. આ જોઈને રામગોપાલથી ન રહેવાયું અને બાજુમાં પડેલો કુહાડો ઉપાડીને બન્નેને ત્યાંને ત્યાં જ મારી નાખ્યાં હતા. કુશવાહાની ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime