બ્રેકિંગ ન્યુઝ
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર સુરતના ડભોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના મહંત પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ સ્વામિનારાયણ મંદિરના મહંત પર નાણાંકીય મદદની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Surat ડભોલી વિસ્તારના સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષકર્મનો આરોપ નાણાકીય મદદની લાલચ આપીને મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ મહિલાએ કતારગામ પોલીસ સમક્ષ નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે પીડિતાની ફરિયાદ આધારે કાર્યવાહી હાથધરી#Crime @GujaratPolice pic.twitter.com/L736Vlm0LZ
— VTV Gujarati News (@VtvGujarati) October 24 2018
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.