બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / Study says that earth will be unlivable in 200 years because of human fart and burp
Vaidehi
Last Updated: 07:42 PM, 21 December 2023
ઘણાં લોકોને એ વાતની સતત ચિંતા રહેતી હોય છે કે આખરે આ દુનિયાનો નાશ ક્યારે થશે? કેટલીક સ્ટડીઝ એવી હોય છે જેમાં ધરતીનાં વિનાશની તારીખ એક્સપર્ટસ્ પ્રેડિક્ટ કરે છે. ક્યારે કોઈ ઉલ્કાપિંડનાં અથડાવાથી ધરતીનાં નાશ થવાની વાત સામે આવે છે તો ક્યારેક કોઈ નેચરલ ડિઝાસ્ટરનાં લીધે ધરતીનો અંત આવશે તેવી વાતો કરવામાં આવે છે. પણ હાલમાં થયેલી સ્ટડીમાં વિચિત્ર પરિણામો આવ્યાં છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે 200 વર્ષ બાદ આ ધરતી લોકોનાં રહેવાલાયક નહીં રહે. અને કારણ હશે લોકોનાં ઓડકાર અને ફાર્ટ.
પાદ અને ડકાર બનશે કારણ
એક્સપર્ટસ્ અનુસાર 200 વર્ષોમાં ધરતી પર એટલી વાસ આવવા લાગશે કે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જશે અને મોટાભાગે અશક્ય થઈ જશે. આ ગંધ લોકોનાં ઓડકાર અને પાદથી ફેલાશે. વૃદ્ધ લોકો એટલી ગંદી હવા છોડશે કે ધરતી પર મીથેન અને નાઈટ્રસ ઓક્સાઈડ ભરાઈ જશે. આ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરશે. સાથે જ શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલી અનુભવાશે.
ગ્લોબલ વોર્મિંગથી ખતરો
એક્સપર્ટસ્ અનુસાર દુનિયામાં આવનારા 200 વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી જશે. સમુદ્રનું પાણી પણ બદલાવા લાગશે. સાથે જ ધરતીનું તાપમાન અત્યંત વધી જશે. આટલી ગરમીનાં કારણે દુનિયામાં લોકોનું રહેવું મુશ્કેલ થઈ જશે. તેવામાં ધરતીની હાલત વીનસ ગ્રહ જેવી થઈ જશે જ્યાં માણસનું રહેવું શક્ય નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh