બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / story sunday remedies astrology ravivar upay

ધર્મ / રવિવારના દિવસે અચૂક કરવા જોઈએ આ ઉપાય: સૂર્યની જેમ ચમકી જશે તમારું ભાગ્ય

Manisha Jogi

Last Updated: 09:17 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા રહે તો માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તમામ કાર્યમાં સફળતા મળે છે.

  • સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે
  • સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો તમામ કાર્યમાં સફળતા મળે છે
  • સૂર્યદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા તમામ અડચણ દૂર થાય છે

રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત છે. સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા રહે તો માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તમામ કાર્યમાં સફળતા મળે છે. જીવનમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. રવિવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી લાભ થી શકે છે. જેથી સૂર્યદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ અડચણ દૂર થાય છે. 

રવિવારના દિવસે કરો આ ઉપાય

  • રવિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યને અર્ધ્ય અર્પણ કરો.
  • તાંબાના લોટામાં લાલ પુષ્પ, અક્ષત, લાલ રોલી અથવા લાલ ચંદન અને કાળા તલ મિશ્ર કરીને અર્ધ્ય અર્પણ કરવાથી બિઝનેસ અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે, તથા સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. 
  • સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરતા સમે ‘ઓમ સૂર્યાય નમ:’, ‘ઓમ ભાસ્કરાય નમ:’ અને ‘ઓમ આદિત્યાય નમ:’ મંત્રનો જાપ કરો. 
  • સૂર્યદેવતાની અસીમ કૃપા મેળવવા માટે રવિવારે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. 
  • કુંડળીમાં સૂર્ય મજબૂત કરવા માટે લાલ રંગના કપડાં, ઘી અને ગોળ દાન કરવાથી જીવનની તમામ સમસ્યાનું નિવારણ આવશે. 
  • સૂર્યની જેમ વ્યક્તિત્ત્વ નિખારવા માટે રવિવારે લાલ ચંદનનો તિલક લગાવો. 
  • ઘરમાં સુખ અને સંપતિ મેળવવા માટે રવિવારે ગોધૂલિ બેલામાં ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરો. આ પ્રકારે કરવાથી લક્ષ્મી અને સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ