ધર્મ / દેવપ્રબોધિની એકાદશીએ કરો તુલસીના છોડનું દાન, ભગવાન વિષ્ણુ આપશે શુભ કાર્યોની અનુમતિ

Special prayers on the day of Devuthi Ekadashi

તુલસીને માતા કહેવાય છે કેમકે તુલસી પત્ર ચરણામૃતની સાથે ગ્રહણ કરવાથી અનેક રોગ દુર થાય છે. શાલીગ્રામ સાથે તુલસીનો આધ્યાત્મિક વિવાહ દેવ ઉઠી એકાદશીએ થાય છે. તેના પાન આખુ વર્ષ દેવ પુજનમાં ઉપયોગમાં લેવાય છે. તુલસી અકાળ મૃત્યુથી બચાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ